જાણવા જેવું
-
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 ની નીચે ચાલી રહ્યા છે પરંતુ આજે છૂટક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા
પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 ની નીચે…
Read More » -
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અને ખાસ કરીને હિન્દુ સમુદાય પર જે હુમલા થયા તે માટે બાંગ્લાદેશ ઘુસણખોરો જવાબદાર ,
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અને ખાસ કરીને હિન્દુ સમુદાય પર જે હુમલા થયા તે માટે બાંગ્લાદેશ ઘુસણખોરો જવાબદાર હોવાનું…
Read More » -
ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા લોકો માટે ઉત્તરાખંડ ટુરિઝમ દ્વારા કેટલીક માર્ગદર્શિકા મોકલવામાં આવી છે, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું પડશે.
કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની ચાર ધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વર્ષે લોકોએ દર્શન માટે રેકોર્ડબ્રેક…
Read More » -
રોબર્ટ વાડ્રાની ફરી એક વખત આજે એન્ફોર્સમેન્ટ વિભાગે પુછપરછ કરી હતી. વાડ્રાને અગાઉ તા.8ના રોજ હાજર થવા સમન્સ હતું પણ તે વિદેશ હોવાથી હાજર થયા ન હતા.
18 વર્ષ જૂના એક જમીન વિવાદમાં ગાંધી કુટુંબના જમાઈ રોબર્ટ વાડ્રાની ફરી એક વખત આજે એન્ફોર્સમેન્ટ વિભાગે પુછપરછ કરી હતી.…
Read More » -
દેશમાં હવે મોંઘવારીનો સમય આવ્યો હોય તેવા સંકેત છે , અને બાદમાં ચીજોના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં સૌથી ઓછી 2.05% નોંધાયા છે.
દેશમાં હવે સોંઘવારીનો સમય આવ્યો હોય તેવા સંકેત છે અને બાદમાં ચીજોના ભાવમાં ઘટાડો થતા જથ્થાબંધ ફુગાવો ચાર મહિનામાં સૌથી…
Read More » -
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન ; આવા લોકોને સરકારે ફાંસીની સજા આપી દેવી જોઈએ ,
મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. સોમવારે…
Read More » -
અમેરિકાની દુખતી નસ દબાવતું ચીન ; વિશ્વમાં અલભ્ય ગણાતા ખનીજ – રસાયણના રીફાઈનની 90% ક્ષમતા એકલા ચીન પાસે છે ,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટાર્ગેટ કરીને 145% જેટલા ઉંચા ટેરીફ લાદી દીધા બાદ હવે ચીને તેના બ્રહ્માસ્ત્ર…
Read More » -
113 વર્ષ પહેલાંની એ ઘટના જેને આજ સુધીની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના કહેવામાં આવે છે તેવા ટાઈટેનિક જહાજ દુર્ઘટનામાં લગભગ 1500 લોકોએ જીવ ગુમાવ્યા હતા
113 વર્ષ પહેલાંની તે ઐતિહાસિક અને ગોઝારી દુર્ઘટના જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. તેને સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના માનવામાં…
Read More » -
ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દવાની આયાત પર ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું, ‘હું જ્યારે ઇચ્છું ત્યારે ટેરિફ લાદી શકું છું, અને તે સમય બહુ દૂર નથી જ્યારે અમે દવાની આયાત…
Read More » -
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. છતાં પેટ્રોલ – ડિઝલમાં રાહત નહી ,
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતમાં આયાત કરવામાં આવતા ક્રૂડ…
Read More »