દેશ-દુનિયા
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ કન્ફ્યૂઝ! હુમલાનો આદેશ બે અઠવાડિયા માટે ટાળ્યો ,
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકાની ભૂમિકા વિશે એક મોટો સંકેત મળ્યો છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે જણાવ્યું…
Read More » -
પીએમ મોદી જી-7 સમિટમાં પહોંચ્યા : આતંકવાદનો મુદ્દો ઉઠાવીશ
કેનેડામાં જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી કેનેડા પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…
Read More » -
ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી ; અમદાવાદમાં પ્લેન ક્રેશ, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના ,પૂણેમાં પુલ ધસી પડયો, મથુરામાં ખડક ખસી ગયો, ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં ચાર યુવકો ડૂબ્યા: દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત, કેટલાય ઘાયલ
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ બાદ માત્ર ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી દુર્ઘટનાઓ બની છે. અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર…
Read More » -
વસતી ગણતરી બે તબકકામાં થશે ; પ્રથમ તબકકામાં ઘરોની યાદી-ગણના જેવી બાબત હશે: બીજા તબકકામાં વસતી વિષયક-સામાજીક-આર્થિક જેવી બાબતોની માહિતી એકત્રિત થશે
ભારતમાં આગામી 2027 માં હાથ ધરાનારી જાતિ આધારિત વસતી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સતાવાર નોટીફીકેશન જારી કરવામાં આવ્યુ છે.…
Read More » -
બિહારના પૂર્ણિયામાં નકલી પોલીસ સ્ટેશન નિકળ્યુ ; ગ્રામ રક્ષા દળ અને હોમગાર્ડસમાં નકલી ભરતી કરાવીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે.
બિહારના પૂર્ણિયામાં નકલી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ બનીને ગ્રામ રક્ષા દળ અને હોમગાર્ડસમાં નકલી ભરતી કરાવીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની…
Read More » -
આગામી વર્ષથી શરૂ થનાર કવાયતના આંકડા 2029ની લોકસભા ચૂંટણી પુર્વે નહી મળે ફકત જાતિગણના થશે
મુસ્લિમ સહિતના વર્ગે જાતિ જણાવવી પડશે : 2029ના અંતે જાતિ – વસ્તી ગણતરીના ચિત્ર મળશે , દેશમાં જાતિ જનગણના અને…
Read More » -
શર્મિષ્ઠા પનોલી ; 22 વર્ષીય લૉની વિદ્યાર્થીની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ના વચગાળાના જામીન આપ્યા ,
કોલકાતા હાઈકોર્ટે શર્મિષ્ઠા પનોલીને વચગાળાના જામીન આપ્યા છે. 22 વર્ષીય લૉની વિદ્યાર્થીની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જામીન અરજી પર સુનાવણી…
Read More » -
દેશમાં કોવિડ-19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી
દેશમાં કોવિડ-19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓ…
Read More » -
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું ,
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. આવી ઘટના અંગે પણ રાજકારણ કરતાં…
Read More » -
દેશનુ સૌથી મોટું ડિમોલીશન : 20000થી વધુ ઈમારતોના ધ્વંશ થશે : 30000 પરિવારો વિસ્થાપીત
દેશમાં બુલડોઝરની અનેક વખત ચર્ચા છે પણ હવે એક સૌથી મોટા કાનુની ડિમોલીશનમાં મધ્યપ્રદેશનું એક મોટું શહેર લગભગ પુરુ ધ્વંશ…
Read More »