બ્રેકીંગ ન્યુઝ
-
અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી,
અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં…
Read More » -
પીએમ મોદી આજે સોમનાથ મહાદેવના દર્શનનો કર્યો સોમનાથ મંદિરમાં સુવર્ણ કળશોનું પીએમ મોદીએ પૂજન કર્યુ હતુ ,;
પીએમ મોદી અત્યારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે બીજા દિવસે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે. અહીંથી દર્શન…
Read More » -
LPGના ભાવમાં સુધારો ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા નવા દર મુજબ આ સિલિન્ડર હવે દિલ્હીમાં ૧૮૦૩ રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત 1797 રૂપિયા હતી ,
તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.…
Read More » -
લાલુ યાદવને નોકરી માટે જમીન કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે ;
લાલુ યાદવને નોકરી માટે જમીન કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી…
Read More » -
પ્રખ્યાત જ્યોતિષ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં ; 2025 ના માર્ચ અને એપ્રિલ મહિના અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે.
પ્રખ્યાત જ્યોતિષ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે. 2025 ના માર્ચ અને એપ્રિલ મહિના અત્યંત ભયાનક સાબિત થઈ…
Read More » -
બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.
પશ્વિમ બંગાળમાં મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1…
Read More » -
ઉતરપ્રદેશમાં મસ્જીદો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર ઉતારવાના આદેશ ; અવાજ પ્રદૂષણ રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ,
ઉતરપ્રદેશમાં મસ્જીદો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર ઉતારવાના આદેશ વચ્ચે વારાણસી, આગ્રા સહિતના શહેરોમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મસ્જીદોમાં દબાણ…
Read More » -
દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેશે.
દિલ્હીમાં આજે (20મી ફેબ્રુઆરી) ભાજપ(BJP)ની સરકારનો શપથ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. એક દિવસ પહેલા જ રેખા ગુપ્તાને ભાજપના ધારાસભ્ય…
Read More » -
પાટનગર દિલ્હીમાં સવારે 4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો હતો ; ભૂકંપનું ભૂમિબિન્દુ દિલ્હીમાંજ જીલપાર્કમાં જમીનમાં ફકત પાંચ કિમી અંદર ,
પાટનગર દિલ્હીમાં હજુ રેલવે સ્ટેશન પર ગત સપ્તાહે સર્જાયેલ દુર્ઘટનાના હીબકા શમ્યા નથી તે સમયે જ આજે પાટનગરમાં સવારે 4…
Read More » -
મહાકુંભ મેળામાં ભારે ભીડને કારણે ઉત્તર મધ્ય રેલવે (NCR) ના પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે
મહાકુંભ મેળામાં ભારે ભીડને કારણે ઉત્તર મધ્ય રેલવે (NCR) ના પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.…
Read More »