બ્રેકીંગ ન્યુઝ
-
અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમા વધારો , ગતરાત્રિના રોજ વધુ એક નબીરાએ બેફામ ગાડી ચલાવીને 2 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદમાં પૂરઝડપે કાર ચાલવતા લોકો બેફામ થયા છે. ત્યારે ગતરોજ વધુ એક કારચાલકે 2 લોકોનો ભોગ લીધો હતો. દહેગામ-નરોડા હાઇવે…
Read More » -
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે નારાજ હોવાની ચર્ચા , સૂત્રોના જણાવ્યાનુસાર,રાહુલ ગાંધી બેઠકમાંથી અધવચ્ચે જ નીકળી ગયા હતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે નારાજ હોવાની ચર્ચા છંછેડાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને…
Read More » -
જીએસટી વિભાગના 700 અધિકારીઓના કાફલાની સૌથી મોટી રેડ 78 જવેલર્સો પર કમાન્ડો સ્ટાઇલ ઓપરેશન
કેરળમાં જીએસટી વિભાગની ગુપ્તચર શાખાએ થ્રીસુર જિલ્લામાં અને તેની આસપાસનાં 78 ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને હોલસેલ ડીલરો પર રાતોરાત…
Read More » -
NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર…
Read More » -
જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શરદ પૂર્ણિમાના અવસર પર આયોજિત ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન છરી વડે હુમલાની ઘટના
જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના…
Read More » -
90 બેઠકો ધરાવતા હરિયાણામાં ઉલ્ટાપુલ્ટા જેવી સ્થિતિ મત ગણતરીમાં 70 બેઠકોમાં સરસાઇ મેળવ્યા બાદ ભાજપે જબરૂ જોર
લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસના મુકાબલામાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરની લોકસભા ચૂંટણીમાં આજે સવારે…
Read More » -
જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નિર્મલા સીતારમણ અને અન્ય વિરુદ્ધ વ્યક્તિગત ફરિયાદ નોંધાવી ,
બેંગલુરુની એક કોર્ટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ જબરદસ્તીથી વસૂલીના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે…
Read More » -
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લઈ સૌથી મોટા સમાચાર : MUDA કૌભાંડ કેસ મામલે FIR દાખલ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કર્ણાટકની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ શુક્રવારે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી…
Read More » -
આયુષ્યમાન યોજના અંતર્ગત વૃધ્ધો માટે એક નવું પોર્ટલ શરૂ : ટૂંક સમયમાં નોંધણી શરૂ કરાશે
આયુષ્માન ભારત યોજનાને છ વર્ષ પૂર્ણ થયાં છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 35.36 કરોડ લોકોને કાર્ડ આપવામાં આવ્યાં હતાં. વધુમાં…
Read More » -
તિરૂપતિના લાડુમાં પશુની ચરબી સહિતના તત્વો હોવાના ઘટસ્ફોટથી સર્જાયેલા વિવાદ વચ્ચે હવે આ લાડુમાં તંબાકુ પણ હોવાનો દાવો એક શ્રધ્ધાળુએ કરતા વિવાદ વધ્યો છે.
વિખ્યાત તિર્થધામ તિરૂપતિના લાડુમાં પશુની ચરબી સહિતના તત્વો હોવાના ઘટસ્ફોટથી સર્જાયેલા વિવાદ વચ્ચે હવે આ લાડુમાં તંબાકુ પણ હોવાનો દાવો…
Read More »