બ્રેકીંગ ન્યુઝ
-
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનની રાજકીય ખળભળાટ મચી ગયો , ‘તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનની રાજકીય ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ…
Read More » -
7 કલાક સુધી ચાલેલી બેઠક નિષ્ફળ , જયાં સુધી બધી માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી કામ પર પાછા ફરવાનો ડોકટરોનો ઇન્કાર
અહીંની આરજી કર હોસ્પિટલ અને મેડીકલ કોલેજના તાલીમાર્થી ડોકટર સાથે દુષ્કર્મ, હત્યાના મામલામાં 7 કલાક સુધી બેઠક ચાલ્યા બાદ ડોકટરોએ…
Read More » -
કોંગ્રેસે હરિયાણાના લોકોને 7 ગેરંટીનું વચન : મહિલાઓને દર મહિને રૂ. 2000, ફ્રી વીજળી ની જાહેરાત કરી હતી ,
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર ચરમસીમા પર છે. આ દરમિયાન હવે કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો…
Read More » -
મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી , વન નેશન-વન ઈલેક્શન બિલ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા ચૂંટણી 2024 પહેલા માર્ચ મહિનામાં કેબિનેટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.…
Read More » -
શેરબજારમાં નવું કૌભાંડ એક જ દિવસમાં શેરમાં 13 લાખ ટકાનો વધારો દર્શાવતા ‘સ્ક્રીન શોટ’ વાયરલ ,
શેરબજારમાં જોરદાર તેજીમાં છે અનેક શેરો એવા છે જેના ભાવ થોડા વર્ષોમાં જ 100 કે 500 ગણા પણ વધી ગયા…
Read More » -
હવામાન વિભાગે તારીખ 16થી લઈ 18 સપ્ટેમ્બર સુધી છૂટછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે ,
વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, વર્તમાનમાં ભારે વરસાદની સંભાવના નહીંવત રહેશે. રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન…
Read More » -
ભારતીય સેનાને મળી મોટી સફળતા , 3 આતંકી ઠાર ,
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) સવારે સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી કે, ભારતીય…
Read More » -
અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે ,
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ…
Read More » -
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન ,
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ…
Read More » -
મોદી સરકારે આયુષ્યમાન યોજના અંગે મહત્વનો નિર્ણય લીધો , 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવામાં આવશે ,
મોદી સરકારે વૃદ્ધ લોકોને મોટી ભેટ આપી છે. હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરીકને આયુષ્માન ભારત હેઠળ આવરી…
Read More »