બ્રેકીંગ ન્યુઝ
-
UP ATSએ અયોધ્યામાંથી ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. તેઓ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું કહેવાય છે.
UP ATSએ અયોધ્યામાંથી ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. તેઓ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું…
Read More » -
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહેશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે. આ કારણોસર ભારતીય રિઝર્વ…
Read More » -
વિધાનસભામાં અપક્ષ ચુંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ ભાજપ સાથે વિધિવત રીતે જોડાશે ત્યાં કોંગ્રેસને વધુ એક આંચકો , વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા પણ કેસરીયાના માર્ગે
ગુજરાતમાં ઓપરેશન લોટસમાં હવે કોંગ્રેસના ગઢના વધુ કાંગરા ખડવા લાગ્યા છે અને પહેલા વિસાવદરની બેઠક પરથી ચુંટાયેલા આપ ના ધારાસભ્ય…
Read More » -
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉદભવેલા વિવાદને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે, રામ લલ્લાના અભિષેક માટે મંદિર પૂર્ણ થાય તે જરૂરી નથી.
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉદભવેલા વિવાદને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ…
Read More » -
ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.
ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાક અને સીરિયામાં…
Read More » -
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું છે કે ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના હટાવી લેવી પડશે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર પોતાનું વલણ બતાવ્યું છે. ચીનથી પરત ફરતાની સાથે જ મુઈઝુએ કહ્યું છે કે, ભારતે…
Read More » -
આજથી PM મોદી 11 દિવસના અનુષ્ઠાન પર, કહ્યું ‘મારું સૌભાગ્ય છે કે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર શું બોલ્યા વડાપ્રધાન
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે માત્ર 11 દિવસ જ બાકી છે. આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર મહા ઉત્સવને લઈ તમામ તૈયારીઓ…
Read More » -
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-દાવાનો ચીફ આતંકી હાફિઝ સઈદ (Terrorist Hafiz Saeed) પાકિસ્તાનની કસ્ટડીમાં છે
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-દાવાનો ચીફ આતંકી હાફિઝ સઈદ (Terrorist Hafiz Saeed) પાકિસ્તાનની કસ્ટડીમાં છે.…
Read More » -
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ વર્તમાન કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી શકાય છે. આ ફેરફાર માટે ફાઇનાન્સ બિલ રજૂ કરી શકાય છે.
લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર વ્યવસ્થા…
Read More » -
બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300માંથી બે તૃતિયાંશ સીટો જીતી લીધી છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે 300માંથી બે…
Read More »