બ્રેકીંગ ન્યુઝ
-
પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી રહ્યા છે. લાહોરમાં થયા સળંગ ત્રણ બ્લાસ્ટ ,
આતંકવાદને આશ્રય આપનારા દેશ પાકિસ્તાનની સમસ્યાઓ વધી રહી છે. હવે પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી…
Read More » -
Sindoor નો પ્રહાર: કંધારથી પહેલગામ સુધી 25 મિનિટમાં 25 વર્ષનો હિસાબ ,
6 થી 7 મે દરમિયાન રાત્રે 01.05 વાગ્યાથી માંડીને 01.30 વાગ્યા સુધી સશસ્ત્ર દળોઓ ઓપરેશન સિંદુર પાર પાડ્યું હતું. 25…
Read More » -
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાનો ઈ-મેઈલ મળતા ડોગ સ્કવોડ ચેકિંગ શરૂ કરાયું ,
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. GCA ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓન એલર્ટ…
Read More » -
ભારતે પાકિસ્તાનને જોરદાર ફટકો માર્યો ; પાકિસ્તાની મીડિયાએ કરેલા દાવા અનુસાર, આ ઓપરેશનમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સ્વાહા થઈ ગયો છે.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ…
Read More » -
25 મિનિટમાં નવ કેમ્પ તબાહ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી તમામ ડિટેઇલ્સ ,
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ…
Read More » -
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી છે.
પાકિસ્તાનની કમર તોડી નાખતી ભારતની એર સ્ટ્રાઈક બાદ હવે ભારત સરકારના મોટા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ઓપરેશન સિંદૂરથી…
Read More » -
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે. પહેલગામ હુમલાના બદલામાં ભારતે આતંકવાદ સામે “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું ,
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને આતંકવાદને મોટો ફટકો આપ્યો છે. પહેલગામ હુમલાના બદલામાં ભારતે આતંકવાદ સામે “ઓપરેશન…
Read More » -
પહેલગામમાં થયેલા હાલના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ,પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મચારીઓની ગુપ્ત માહિતી લીક થવાની સંભાવના છે.
હેલગામમાં થયેલા હાલના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે…
Read More » -
આજ નું રાશિફળ – Today’s Rashifal – 3 May 2025 ,
આજનું પંચાંગ 03.05.2025 શનિવાર, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ સાતમ, નક્ષત્ર પુનર્વસુ બપોરે 12:33 પછી પુષ્ય, યોગ શૂળ, કરણ ગર,…
Read More » -
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને ‘અત્યંત ચિંતાજનક અને દુઃખદ’ ગણાવ્યો અને કહ્યું કે, ‘ભારતે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર છે.’
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને ‘અત્યંત ચિંતાજનક અને દુઃખદ’ ગણાવ્યો અને કહ્યું કે,…
Read More »