ભારત
-
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની આજે ઔપચારિક જાહેરાત થશે. બંને પક્ષો સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની આજે ઔપચારિક જાહેરાત થશે. બંને પક્ષો સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી,…
Read More » -
જમ્મુ-કાશ્મીરમાં પુર્વ રાજયપાલ સત્યપાલ મલીક સામે આખરે સીબીઆઈની કાર્યવાહી શરુ થઈ
જમ્મુ-કાશ્મીરમાં પુર્વ રાજયપાલ સત્યપાલ મલીક સામે આખરે સીબીઆઈની કાર્યવાહી શરુ થઈ છે. આજે સવારે નવી દિલ્હી અને પાટનગરના નજીકના વિસ્તારોમાં…
Read More » -
ગૌહત્યા રોકવા જગતગૂરુ શંકરાચાર્યએ મોટી વાત કહી છે , હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપના લોકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌહત્યા બંધ કરવી જોઈએ.
ગૌહત્યા રોકવા જગતગૂરુ શંકરાચાર્યએ મોટી વાત કહી છે. ડીસામાં શુભેચ્છા મુલાકાત દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેસ્વરાનંદ સરસ્વતીજી મહારાજએ કહ્યું કે…
Read More » -
એનપીએસ ખાતામાં આધાર વેરિફિકશન ફરજિયાત થશે ,
પેન્શન ફંડ નિયામક પીએફઆરડીએ એ એક મોટો નિર્ણય લઈને રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)ના ખાતા આધારિત વેરિફિકેશન (ચકાસણી) ફરજિયાત કરી દીધું…
Read More » -
છેલ્લા એક સપ્તાહથી ચાલતા વિવાદનો અંત , U.P.માં સમજુતી 17 બેઠકોની સપાની ઓફર સ્વીકારતી કોંગ્રેસ
નવી દિલ્હી :- આગામી લોકસભા ચુંટણી લડવા માટે રચાયેલા ઈન્ડીયા ગઠબંધનમાં એક બાદ એક સાથી પક્ષો અલગ થઈ રહ્યા છે…
Read More » -
વડાપ્રધાન મોદીએ મૌલાના આઝાદ સ્ટેડીયમમાં વિશાળ રેલીને સંબોધન કરીને સાડા ત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ લોકોને સમર્પિત કર્યા
વડાપ્રધાન મોદીએ મૌલાના આઝાદ સ્ટેડીયમમાં વિશાળ રેલીને સંબોધન કરીને સાડા ત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ લોકોને સમર્પિત કર્યા હતા. હજારોની…
Read More » -
બિહારમાં 14 દિવસ પુર્વે ફરી એક વખત એનડીએમાં જોડાઈને ભાજપની સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતીશકુમાર આજે વિધાનસભામાં બહુમતી સાબીત કરવા જઈ રહ્યા છે
બિહારમાં 14 દિવસ પુર્વે ફરી એક વખત એનડીએમાં જોડાઈને ભાજપની સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતીશકુમાર આજે વિધાનસભામાં બહુમતી સાબીત કરવા…
Read More » -
17મી લોકસભાના છેલ્લા સંસદ સત્રની શરૂઆત રામ મંદિર નિર્માણ માટે આભાર પ્રસ્તાવની ચર્ચા સાથે થઈ હતી. આ અંગે તમામ સાંસદોએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 5 વાગે ગૃહમાં બોલવા આવ્યા હતા.
17મી લોકસભાના છેલ્લા સંસદ સત્રની શરૂઆત રામ મંદિર નિર્માણ માટે આભાર પ્રસ્તાવની ચર્ચા સાથે થઈ હતી. આ અંગે તમામ સાંસદોએ…
Read More » -
AAPએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી , અરવિંદ કેજરીવાલે પંજાબની તમામ લોકસભા સીટો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે ,
AAPએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, ત્યારે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબની તમામ…
Read More » -
12 ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે, દેશની રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન તડકો રહેશે પરંતુ સવારે ધુમ્મસ રહેશે
દેશમાં બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી રાહત મળી છે. જોકે હવે એવું સામે આવ્યું છે કે, દેશનું હવામાન…
Read More »