ભારત
-
કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી UAEથી ગેરકાયદે સોપારીનો જથ્થો મુન્દ્રા પોર્ટ લવાયો, ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેશ ઓપરેન્ડીનો DRIએ કર્યો પર્દાફાશ
સોપારી કચ્છમાં ફરી એક્વાર DRIએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, DRIએ વધુ એકવાર ગેરકાયદે દાણચોરી…
Read More » -
BAPS હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્દઘાટન પ્રસંગે વૈશ્વિક હિંદુ સંતવિભૂતિ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે અબુ ધાબીમાં આગમન
શેખ નહયાન મુબારક અલ નહયાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું ; 5 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિંદુ મંદિરના ઐતિહાસિક…
Read More » -
બજેટ આવવાના થોડા કલાકો પહેલા જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં , નજીવો વધારો કરવામાં આવ્યો ,
વચગાળાનું બજેટ આવવાના થોડા કલાકો પહેલા જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. એક તરફ કોમર્શિયલ ગેસ…
Read More » -
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લીધો હતો , V
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંને દેશો…
Read More » -
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. V
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા…
Read More » -
કોર્ટના આદેશ બાદ ASI દ્વારા જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુ મંદિર હોવાનું સામે આવ્યું. ભોંયરામાં મૂર્તિ પણ મળી ,
જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના ASI સર્વેના રિપોર્ટને લઈને હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને ઘણા દાવા કર્યા છે. ગુરુવારે તેમણે ASIનો…
Read More » -
અયોધ્યામાં ભક્તો માટે રામ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે , ભક્તો કરશે રામ લલ્લાના દર્શન અને અર્થ વ્યવસ્થામાં ઉમેરાશે અંદાજે 1.83 લાખ કરોડ રૂપિયા
એસબીઆઈના જણાવ્યા અનુસાર, અયોધ્યાની સાથે ઉત્તર પ્રદેશમાં પર્યટનમાં વધારો થશે અને વર્ષના અંત સુધીમાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ દ્વારા કુલ…
Read More » -
એક બાદ એક રાજયમાં વિપક્ષી ( I.N.D.I.A ) ગઠબંધન વિખેરાવા લાગ્યું .
ઉતરપ્રદેશમાં અખિલેશનું અલ્ટીમેટમ અમારી વાત નહી સ્વીકારાય તો પછી જોડાણનો કોઈ પ્રશ્ર્ન જ નથી . બિહારમાં જનતાદળ (યુ) રાજદ વચ્ચે…
Read More » -
ભાજપે ચુંટણી તૈયારીઓ શરૂ કરી ગાંધીનગર લોકસભા ચુંટણી કાર્યાલય સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશમાં એક સમરસનું વાતાવરણ બની ગયું છે અને તેના 24…
Read More » -
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક હોવાનું કહેવાય છે
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક હોવાનું કહેવાય છે. ભૂકંપના આ આંચકા…
Read More »