ભારત
-
જમ્મુ-કાશ્મીર માં આતંકવાદીઓની ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. વાત જાણે એમ છે કે, સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક…
Read More » -
ઇસરોની સફળતા હવે સમગ્ર વિશ્વ જોઇ શકે છે. ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચી ચુક્યું છે
ઇસરોની સફળતા હવે સમગ્ર વિશ્વ જોઇ શકે છે. ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચી ચુક્યું છે. આ મિશન અંતર્ગત…
Read More » -
ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન અને નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે, આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી…
Read More » -
હરિયાણા હિંસાનો પડઘો રાજસ્થાન સુધી પહોંચ્યો, ભરતપુરમાં હાઈ એલર્ટ, ઘણાં વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ
હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં તંગદિલી સર્જાઈ છે. તેને પગલે હવે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પણ દેખરેખ વધારી…
Read More » -
લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા થશે, PM મોદી 10 ઓગસ્ટે જવાબ આપશે
સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો. વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં…
Read More » -
દેશમાં 2019 અને 2021ના ત્રણ વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે. સરકારે આપેલા આ ચોંકાવનારા આંકડામાં મધ્યપ્રદેશ આશરે બે લાખ સાથે ટોચ પર છે. બીજા ક્રમે પશ્ચિમ બંગાળ છે.
દેશમાં 2019 અને 2021ના ત્રણ વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે. સરકારે આપેલા આ ચોંકાવનારા આંકડામાં…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકહ્યું કે ત્રીજા કાર્યકાળમાં દુનિયાની ત્રીજી અર્થ વ્યવસ્થા બનશે. તેની ગેરેંટી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે આજે બપોરે રાજકોટમાં છે.હિરાસર એરપોર્ટનો ઉદઘાટનથી માંડીને કરોડોના વિકાસ કામોની ભેટ…
Read More » -
ગલ્ફ સ્ટ્રીમ એટલાંટિક મહાસાગર, ઉતર પુર્વી અમેરિકા, પશ્ચિમી આફ્રિકા, પશ્ચિમી યુરોપમાં તાપમાન સંતુલીત રાખે છે
ગ્લોબલ વોર્મીંગ- જલવાયુ પરિવર્તનથી મહાસાગરોની ધારા પર ખરાબ અસર પડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ એક તાજેતરના અધ્યયનમાં જણાવ્યું છે કે,…
Read More » -
PM કિસાન યોજના યોજનાનો 14મો હપ્તો આજે રિલીઝ થશે. આજે ખેડૂતોને હપ્તો ચૂકવવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનની મુલાકાત દરમિયાન આયોજિત કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ખેડૂતોને તેમના બેંક…
Read More » -
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પાછળનું કારણ શું હતું તેના પ્રશ્નોના જવાબમાં માહિતી આપી હતી
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રેલ્વેમાં સિગ્નલ ફેલના 13 કેસ નોંધાયા છે, પરંતુ…
Read More »