મહારાષ્ટ્ર
-
મુંબઈમાં એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર . મુંબઈ અને થાણે વચ્ચે ચાલતી ટ્રેનમાંથી 10 થી 12 લોકો પડી ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા કે ટ્રેનમાં ખૂબ જ વધુ ભીડ હતી અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. વધુ…
Read More » -
મહારાષ્ટ્ર મહાયુતિમાં વિખવાદ : અજીત પવાર સામે પ્રધાનોની જ ફરીયાદ ,
જંગી બહુમતી સાથે સત્તામાં આવેલી મહાયુતિમાં દિવસેને દિવસે વધુને વધુ ઝઘડા થઈ રહ્યા છે. શિવસેના અને એનસીપી સતત એકબીજા સામે…
Read More » -
મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈના અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ સહિત ઘણા વિસ્તારોમાં સાંજે ભારે વરસાદ પડ્યો
મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈના અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ સહિત ઘણા વિસ્તારોમાં સાંજે ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદ અને…
Read More » -
બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે ગઈ કાલે પોતાના મતદારક્ષેત્રમાં દોઢ કિલોમીટરનો રોડ બનાવવાની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠાં હતાં
બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે ગઈ કાલે પોતાના મતદારક્ષેત્રમાં દોઢ કિલોમીટરનો રોડ બનાવવાની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠાં હતાં. જોકે…
Read More » -
સ્ટેન્ડઅપ કોમેડિયન પોતાના વિધાનોમાં મકકમ : મારા વાણી સ્વાતંત્ર્યને થોડા શક્તિશાળી લોકો છીનવી શકે નહી : ટોળાથી પણ ડરતો નથી ,
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહીને વિવાદ છેડનાર સ્ટેન્ડઅપ કોમેડિયન કુનાલ કામરાએ માફી માંગવાનો ઈન્કાર કરીને તેમના પર હુમલાની…
Read More » -
નાગપુર હિંસા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસનું નિવેદન ; છાવા’ ફિલ્મે ઔરંગઝેબ પ્રત્યે લોકોનો ગુસ્સો ભડકાવ્યો ,
નાગપુર હિંસાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસે એવું સનસનીખેજ નિવેદન કર્યુ છે કે, ‘છાવા’ ફિલ્મે ઔરંગઝેબ વિરૂધ્ધ લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે.…
Read More » -
1500 કરોડનું કૌભાંડ ; મુંબઈની લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ એ કૌભાંડ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે.
લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) એ કૌભાંડ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે.…
Read More » -
મહારાષ્ટ્ર સરકાર પર રૂા.9.3 લાખ કરોડનું દેવું ; સરકારે હવે આ લાડલી બહેના યોજનાના બજેટમાં લાભાર્થી ઘટાડીને રૂા.10000 કરોડનો કાપ મુકયો છે.
ચુંટણી જીતવા લાડલી બહેના સહિતની ખેરાતો કરનાર મહારાષ્ટ્રની ભાજપ નેતૃત્વની સરકારે હવે આ લાડલી બહેના યોજનાના બજેટમાં લાભાર્થી ઘટાડીને રૂા.10000…
Read More » -
રાજ ઠાકરેએ કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું તે ત્રિવેણી સંગમના પાણી માટે કહ્યું ‘હટ હું આ પાણી નહી પીઉં ,
બાળાસાહેબની શિવસેનામાંથી અલગ થઈને 19 વર્ષ પહેલાં પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની સ્થાપના કરનારા રાજ ઠાકરેએ ગઈ કાલે પક્ષના સ્થાપના…
Read More » -
મુખ્યમંત્રી ફડનવીસે કમીટીની રચના કરી : લવજેહાદની એક લાખથી વધુ ફરિયાદો મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
લવ જેહાદ અને છેતરપિંડી કરીને કે પછી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન રોકવા મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર કાયદો બનાવવાની તૈયારીમાં છે. આ બારામાં…
Read More »