મહારાષ્ટ્ર
-
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટ્યાની ઘટનામાં મોતનો આંકડો વધ્યો, મૃતકોની સંખ્યા પહોંચી 14એ, 70થી વધુ ઘાયલ ,
સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો અને ધૂળની ભારે ડમરી ઉઠ્યા પછી એક મોટું હોર્ડિંગ ધરાશાયી થતાં 14 લોકોના…
Read More » -
કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ KP.2 ને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો ,
કોરોના વાયરલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોન…
Read More » -
ઉદ્ધવે રાજ ઠાકરેને ઘરની બહાર કાઢી મૂક્યા, બાળા સાહેબને ત્રાસ આપતા હતા, એકનાથ શિંદેએ શિવસેના તૂટવાનું કારણ જણાવ્યું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે લોકસભા ચૂંટણી 2024 માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને મતદાન કરવા…
Read More » -
25,000 કરોડના કથિત બેંક કૌભાંડમાં અજિત પવારની પત્ની સુનેત્રાને મળી ક્લીનચીટ ,
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બુધવારે મહારાષ્ટ્ર પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા રૂ.25,000 કરોડના MSCB…
Read More » -
મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યા હતા
મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યા હતા. જોકે, સ્ટેજ પર હાજર…
Read More » -
16 એપ્રિલના ચૂંટણી થીમ સોંગ લોન્ચ કર્યું હતું ઉદ્ધવ જૂથને કેમ્પેઈન સોંગમાંથી ‘ભવાની’ શબ્દ હટાવવા ચૂંટણી પંચની નોટિસ
ચૂંટણીપંચે રવિવારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ને નોટિસ આપીને કેમ્પેઈન સોંગમાંથી “ભવાની’ શબ્દ હટાવવા કહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ શબ્દ…
Read More » -
ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની બીજી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા.
ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની બીજી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. હવે તેઓ મુંબઈ ઉત્તર…
Read More » -
મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના બે ઝટકા , ભૂકંપનો પહેલો ઝટકો સવારે 6.8 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. ત્યાં જ ભૂકંપનો બીજો ઝટકો સવારે 6.19 મિનિટ પર નોંધાયો હતો.
મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરૂવારે એક બાદ એક સતત બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા લગભગ 10 મિનિટના અંતર પર આવ્યા…
Read More » -
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી ,
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી…
Read More » -
મહારાષ્ટ્રમાં મલિકને લઈને બે ડેપ્યુટી CM વચ્ચે તકરાર ફડણવીસના પત્રનો અજિત જૂથે આપ્યો સણસણતો જવાબ
મહારાષ્ટ્રનું રાજકારણ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક શિવસેના તો ક્યારેક એનસીપીની બે ફાડ પડવાનો મામલો સતત હેડલાઈન્સમાં રહે છે. આ…
Read More »