પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ ; મંદિરનો અદભુત શણગાર અને રોશનીના ઝગમગતા દ્રશ્યો જોઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Back to top button