શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ વર્ષે જન્માષ્ટમી પર દ્વાપર યુગની જેમ શુભ યોગ બની રહ્યો છે.

Back to top button