અધિવેશનમાં રાહુલ ગાંધી એ કહ્યુંકે કોંગ્રેસનું નબળું સંગઠન ભાજપની સત્તા વિરોધી ભાવનાનો લાભ લઈ શક્યું નહીં.
-
ગુજરાત
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધી એ કહ્યુંકે કોંગ્રેસનું નબળું સંગઠન ભાજપની સત્તા વિરોધી ભાવનાનો લાભ લઈ શક્યું નહીં.
અમદાવાદમાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક’ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધી,…
Read More »