જમ્મુ કાશ્મીરમાં સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બનતી રહે છે. રવિવારે પણ જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટના બની હતી જેના પગલે માતા વૈષ્ણોદેવી જતાં લોકોને રોકવામાં આવ્યા છે.

Back to top button