જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડે છે. આ વર્ષે પણ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન આ મહામેળો યોજાશે.
-
ગુજરાત
દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે, જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડે છે. આ વર્ષે પણ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન આ મહામેળો યોજાશે.
આગામી 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે.…
Read More »