તિરૂપતિના લાડુમાં પશુની ચરબી સહિતના તત્વો હોવાના ઘટસ્ફોટથી સર્જાયેલા વિવાદ વચ્ચે હવે આ લાડુમાં તંબાકુ પણ હોવાનો દાવો એક શ્રધ્ધાળુએ કરતા વિવાદ વધ્યો છે.

Back to top button