ભારતીય ટીમ આજે (19 ઑક્ટોબર) જીતનો ચોક્કો લગાવવા માટે પુણેના મેદાનમાં ઉતરશે. ટીમ બાંગ્લાદેશ સાથે ટકરાશે. આ મેચ પુણેમાં બપોરે 2.00 વાગ્યે શરૂ થશે.
-
રમત ગમત
વર્લ્ડ કપ 2023માં, ભારતીય ટીમ આજે (19 ઑક્ટોબર) જીતનો ચોક્કો લગાવવા માટે પુણેના મેદાનમાં ઉતરશે. ટીમ બાંગ્લાદેશ સાથે ટકરાશે. આ મેચ પુણેમાં બપોરે 2.00 વાગ્યે શરૂ થશે.
વર્લ્ડ કપમાં તાજેતરની બે મેચમાં મોટા અપસેટ જોવા મળ્યા છે. તેમજ ભારત સામેની છેલ્લી ચાર મેચમાં બાંગ્લાદેશનો રેકોર્ડ પણ શાનદાર…
Read More »