રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે રામનગર શેરી નં.1માં કોલેરાનો કેસ નોધાતા બે કિ.મી.ના આ વિસ્તારને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો

Back to top button