વકફ કાનૂન મામલે ‘યથાવત સ્થિતિ’નો આદેશ : બોર્ડમાં નિમણુંક નહીં થઈ શકે
-
જાણવા જેવું
વકફ કાનૂન મામલે ‘યથાવત સ્થિતિ’નો આદેશ : બોર્ડમાં નિમણુંક નહીં થઈ શકે , વકફ કાયદાને પડકારતી 73 થી વધુ અરજી પર સુપ્રિમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી
વકફ (સુધારા) કાયદા 2025 ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પરની સુનાવણીમાં આજે કેન્દ્ર સરકાર પાસે સાત દિવસમાં જવાબ માંગ્યો હતો…
Read More »