શ્રદ્ધાળુઓની ભીડને જોતા નિર્ણય લેવાયો
-
ભારત
ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર , મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે.
ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મુસાફરોના ભારે ધસારાને…
Read More »