2023-24માં 6.14 લાખ આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.
-
ગુજરાત
આયુષ્યમાન યોજના હેઠળ અમદાવાદમાં એક વર્ષમાં સૌથી વધુ 1.49 લાખ લાભાર્થી હતા , 2023-24માં 6.14 લાખ આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.
અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખેલાયેલા ખૂની ખેલ બાદ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) ચર્ચામાં આવી ગઇ છે.…
Read More »