Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોદાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે મંગળવાર એટલે કે આજે ગૌતમ અદાણી સાથે અમદાવાદમાં તેમની ઓફિસમાં મુલાકાત કરી
-
જાણવા જેવું
બિઝનેસ ટુડે પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોદાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે મંગળવાર એટલે કે આજે ગૌતમ અદાણી સાથે અમદાવાદમાં તેમની ઓફિસમાં મુલાકાત કરી
વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક ગૌતમ અદાણી તેમના વ્યવસાયના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને હવે તેમની નજર ફિનટેક…
Read More »