પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે કોર્ટના આદેશની અવમાનનાના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે બાબા રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર નહીં થવું પડે.

Back to top button