ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે.
-
ગુજરાત
ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે.. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ…
Read More »