શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શેરબજારમાં રજા રહેશે
-
જાણવા જેવું
શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શેરબજારમાં રજા રહેશે, હવે મંગળવારે ટ્રેડિંગ થશે
આજે 22 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે. રોકાણકારો 23 જાન્યુઆરીએ બજારમાં વેપાર કરી શકશે. ગયા સપ્તાહે બજારે નકારાત્મક વળતર આપ્યું હતું.…
Read More »