સમગ્ર મામલો પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરને સોંપાય ગયો છે
-
ગુજરાત
રાજકોટ શહેર ભાજપનો વિવાદ : રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જે વિખવાદ પ્રવર્તી રહ્યો છે ,સમગ્ર મામલો પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરને સોંપાય ગયો છે
નવા એકસો કાર્યકર્તાઓ ભલે પક્ષમાં જોડાય પરંતુ જુનો એક પણ કાર્યકર્તા ભૂલાવો જોઇએ નહીં…. આ શબ્દ છે પૂર્વ વડાપ્રધાન અને…
Read More »