News Click 24
-
દેશ-દુનિયા
ભાજપે આપેલુ આવેદનપત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહ મંત્રાલયને મોકલ્યું : રાજ્યમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ હોવાનો રીપોર્ટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગત તા.21 માર્ચથી જેલમાં છે અને હજુ તેઓ ક્યારે મુક્ત થશે તે પણ પ્રશ્ન છે. તે…
Read More » -
ગુજરાત
TRP અગ્નિકાંડ : સેશન્સ કોર્ટમાં આજે તમામ 15 આરોપીને હાજર રખાયા , જાડેજા બંધુ, સાગઠિયા, ખેર દ્વારા ખાનગી વકીલો રોકાયા
ટીઆરપી અગ્નિકાંડમાં આજે કોર્ટમાં તારીખ હતી. જેમાં જાડેજા બંધુ, ટીપીઓ સાગઠિયા અને ફાયર ઓફિસર ખેર દ્વારા ખાનગી વકીલો રોકવામાં આવ્યા…
Read More » -
ગુજરાત
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો : સુરતમાં અનેક જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.
સુરતનાં સૈયદપુરામાં પથ્થરમારાની ઘટનાં બાદ ભારેલા અગ્રિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જે બાદ પોલીસ દ્વારા કડક પગલા લઈ રાત્રીનાં…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
એક જ સપ્તાહમાં ટ્રેન ઉથલાવવા ત્રણ પ્રયાસ : રેલવે ત્રાસવાદીઓના નિશાન પર? હવે અજમેરમાં ટ્રેન ઉથલાવવા ષડયંત્ર
ઉતર પ્રદેશમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રના નિષ્ફળ પ્રયાસ બાદ હવે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ત્રણ વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ…
Read More » -
દેશ-દુનિયા
રાહુલ ગાંધીએ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસના અંતે વિવાદ છેડયો : નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક ન મળી હોત
હું મોદીને નફરત કરતો નથી પરંતુ તેમના વિચારો અલગ છે, મારા વિચારો અલગ છે, હું તેમની સામે સંમત નથી, મારી…
Read More » -
ગુજરાત
ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત ,
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં : 90 બેઠકોની વિધાનસભામાં અનેક પાંખીયા જંગ વચ્ચે પણ કોંગ્રેસ અને ભાજપ બંને સમાંતર દોડે છે
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગે્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજુતી ભાંગી પડી તે બાદ એડવેન્ટેજ ભાજપની સ્થિતિ બની રહી છે.…
Read More » -
ટેકનોલોજી
AI ની કમાલ : 74 ટકા કેસમાં અડધા કલાક પહેલાં જ AI ટેકનીકે હાર્ટનો ખતરો બતાવેલો ,
દુનિયાભરમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ-એઆઈ ટેકનીક તબીબી તપાસ અને નિદાનને સરળન સાથે સાથે બહેતર બનાવ્યુ છે. વિચારો કે જો એઆઈની મદદથી સીસ્ટોલીક…
Read More » -
ગુજરાત
ભાદરવી પૂનમનાં મેળા દરમ્યાન યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કયુઆર કોડ આગામી સમયમાં જાહેર કરાશે.
અંબાજી ભાદરવી પૂનમનાં મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી તા. 12 થી…
Read More » -
જાણવા જેવું
પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાથી લઈને લોકર સુધીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે.
દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા નિયમો…
Read More »