News Click 24
-
ભારત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચીયા ,
કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે ભારતમાં બેરોજગારીની સમસ્યા શા માટે છે તેનો ઉલ્લેખ કર્યો. આ સિવાય તેનણે જણાવ્યું…
Read More » -
જાણવા જેવું
આરોગ્ય સહિતના વિમાના પ્રિમીયમ પરના 18% જીએસટી અંગે પુન: વિચારણાની શકયતા : સીનીયર સીટીઝન અને ખાસ કેટેગરીને રાહત મળી શકે
લોકસભા ચૂંટણી બાદ રજૂ થયેલા બજેટમાં જીએસટી અંગેની માંગણીઓમાં ખાસ કરીને વિમા પ્રિમીયમ પરના જીએસટી ઘટાડવાની વ્યાપક બનેલી માંગણીઓ સહિતના…
Read More » -
ગુજરાત
કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત , અદાણી મેડીકલ કોલેજમાંથી ટીમો મોકલતી સરકાર: પરિવારજનોના લોહીનું પરીક્ષણ
કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેના પગલે આરોગ્ય…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી , પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો ,
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ રવિવારે રાજધાની ઈસ્લામાબાદમાં એક…
Read More » -
ગુજરાત
સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો
સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 9 September 2024 ,
મેષ , અ , લ , ઇ નાણાકીય બાબતોમાં સુધારો થશે. ધાર્મિક વૃત્તિઓ વધશે. સરકાર તરફથી સહયોગ મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં…
Read More » -
ભારત
રાજ્યસભામાં NDA આરામથી વકફ સંશોધન બિલ પસાર કરાવી લેશે ,
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની વાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) પાસે છ નામાંકિત સભ્યોના સમર્થન સાથે રાજ્યસભામાં નજીવું બહુમત છે,…
Read More » -
ભારત
આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું, AAP હરિયાણાની તમામ 90 સીટો પર રાજકીય લડાઈમાં ઉતરવા માટે તૈયાર
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ હવે દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે…
Read More » -
ભારત
ફારૂક અબ્દુલ્લાને જીતાડશે તો જમ્મુ-કાશ્મીરનો વિકાસ અટકી જશે ,
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીરના પલોડામાં જનસભાને સંબોધન કરી કોંગ્રેસ-એનસી અને પીડીપી પર જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે,…
Read More » -
ભારત
સીબીઆઇના નવી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને મુખ્ય કાવતરાખોર ગણાવ્યો છે ,
આબકારી નીતિ કૌભાંડમાં સીબીઆઇએ પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કર્યા બાદ પોતાની તપાસ પુરી કરતાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મુખ્ય…
Read More »