News Click 24
-
ભારત
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત સંગઠનો ભાજપ સામે મુશ્કેલીઓ ઊભી , 15 સપ્ટેમ્બરે જીંદના ઉચાના કલાંમાં ખેડૂતોએ મહાપંચાયત બોલાવી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત સંગઠનો ભાજપ સામે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સોનીપતમાં સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીય પક્ષના ખેડૂત…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ,જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોરથી જબલપુર જઈ રહેલી ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે કોચ જ્યારે ડેડ…
Read More » -
ગુજરાત
રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે રામનગર શેરી નં.1માં કોલેરાનો કેસ નોધાતા બે કિ.મી.ના આ વિસ્તારને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો
રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે રામનગર શેરી નં.1માં કોલેરાનો કેસ નોધાતા બે કિ.મી.ના આ વિસ્તારને જિલ્લા કલેકટર પ્રભવ…
Read More » -
ભારત
ગૃહમંત્રી અમિત શાહેનું મોટું નિવેદન , જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં,
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા.…
Read More » -
ગુજરાત
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રને ઝાટક્યું , તંત્રની કામ કરવાની દાનત પર સવાલ ,
સાબરમતી નદીનાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે તંત્રની દાનત પર સવાલ કર્યો છે. તેમજ સાબરમતી નદીમાં પ્રદૂષણ વધતા હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
7 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય અને સ્થાપનના નિયમો જાણીએ ,
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપના ઘર અને પંડાલમાં કરવામાં આવે છે. ગણેશજીની સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ. આવું…
Read More » -
ગુજરાત
ગુજરાત સહીત દેશભરમાં વરસાદી માહોલ યથાવત , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 7મી સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત સહીત દેશભરમાં વરસાદી માહોલ યથાવત છે. આ દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 7મી સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના…
Read More » -
જાણવા જેવું
WHOનો નવો અહેવાલ જાહેર થયો છે , અહેવાલ મુજબ સ્માર્ટફોનના વધુ ઉપયોગથી મગજના કેન્સર (Brain Cancer)નું જોખમ વધી જાય છે.
સ્માર્ટફોન આજે લગભગ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે સ્માર્ટફોનના વધુ ઉપયોગથી મગજનું…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 7 September 2024 ,
આજનું પંચાંગ :- 07 09 2024 શનિવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ ચોથ સાંજે 5:36 પછી પાંચમ, નક્ષત્ર ચિત્રા બપોરે …
Read More » -
ગુજરાત
પહેલા ખાડા બૂરો – પછી સદસ્યતા નોંધો , રાજકોટમાં બદતર થયેલી હાલતથી કંટાળીને લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
રાજકોટમાં તાજેતરના ભારે વરસાદ બાદ રસ્તા ભાંગીને ભૂકકો થયા છે અને ઠેર ઠેર ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બે…
Read More »