News Click 24
-
ગુજરાત
ગ્રામીણ સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ; PM જનધન સહિત કેન્દ્રની ચાર બેંકિંગ સેવા ઈ-ગ્રામ સેન્ટર પરથી મળશે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં તા.01 જૂલાઈ 2025 થી તા.30 સપ્ટેમ્બર 2025 સુધી ‘જન સુરક્ષા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.…
Read More » -
ગુજરાત
રીએલ એસ્ટેટની ‘માઠી દશા ; 2024-25 માં માત્ર 36 પ્રોજેકટ પૂર્ણ થયા , 1.77 લાખ આવાસ વેચાતા નથી ,
ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે અને 2024-25માં પણ તે કોવિડ પહેલાના લેવલ સુધી પહોંચી…
Read More » -
જાણવા જેવું
ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં પૂર જેવી પરિસ્થિતિ, મેટ્રો સ્ટેશન જળમગ્ન ; વાવાઝોડાને કારણે Subway લાઈનો ખોરવાઈ ગઈ મુખ્ય રસ્તાઓ ડૂબી ગયા ,
સોમવારે રાત્રે ઉત્તરપૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. આ તરફ ન્યુ…
Read More » -
મહારાષ્ટ્ર
મુંબઈમાં રેડ એલર્ટ ; અનેક વિસ્તારો થશે જળમગ્ન, IMDએ આપી અપડેટ ,
મંગળવારે મુંબઈ અને થાણે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રુઝ,…
Read More » -
જાણવા જેવું
નાટોના મહાસચિવ માર્ક રુટે બુધવારે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશ રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખશે તો વેપાર મોંઘો પડશે.
અમેરિકન કોંગ્રેસના સાંસદ સાથેની મુલાકાત દરમિયાન આપ્યું હતું. એ જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નિકાસને ખરીદનારા દેશો સામે…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 July 2025 ,
આજનું પંચાંગ 16 07 2025 બુધવાર,માસ અષાઢ પક્ષ વદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ શોભન, કરણ ગર સવારે 9:51 પછી…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ : જેલ મુક્તિ થશે પાસાનો હુકમ ગેરકાયદેસર, પુર્વગ્રહીત હોવાનું સાબિત થયુ : એડવોકેટ સુરેશ ફળદુ ,
ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ થયો છે. આજે તેમની જેલ મુક્તિ થશે. તેમના એડવોકેટ…
Read More » -
ગુજરાત
જુનાગઢના આજક ગામ નજીક સમારકામ થઈ રહેલ પુલ તૂટી પડતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના આજક ગામ નજીક આત્રોલીથી કેશોદ તરફ જતા આજક ગામ નજીક એક ગંભીર ઘટના બનવા પામી હતી. સમારકામ હેઠળ…
Read More » -
જાણવા જેવું
શુભાંશુ શુક્લા અવકાશથી પાછા ફરી રહ્યા છે ; અવકાશ એજન્સીને તેના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ‘ગગનયાન’ ની યોજના બનાવવામાં અને તેને અમલમાં મૂકવામાં મદદ કરશે.
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસના તીવ્ર વૈજ્ઞાનિક પ્રયોગો પછી, શુભાંશુ શુક્લા અને ‘એક્સિઓમ-4’ મિશનના ત્રણ અન્ય અવકાશયાત્રીઓ માટે…
Read More » -
ગુજરાત
ગુજરાતમાં 15 જગ્યાએ આઈટી વિભાગના દરોડા ; ખોટી રીતે ટીડીએસ, કર માફીનો લાભ મેળવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આવકવેરા વિભાગે એક સાથે 15 સ્થળોએ દરોડા પાડી ચકચાર મચાવી છે. આવી કાર્યવાહીનો મુખ્ય હેતુ ખોટી રીતે TDS (Tax…
Read More »