News Click 24
-
જાણવા જેવું
બેંગ્લુરૂ સહિતના શહેરોમાં 14 હજારથી વધુ નાના વેપારીઓને જીએસટી નોટીસ મળતા જ ડીજીટલ વ્યવહાર બંધ કર્યો ,
દેશમાં ડીજીટલ ક્રાંતિના કારણે હવે પેમેન્ટ સીસ્ટમમાં જે નવી કયુઆર કોડ પધ્ધતિનો અમલ છેક નાના ફેરીયાઓ સુધી પહોંચી ગયો છે…
Read More » -
ગુજરાત
કાંતિ અમૃતિયા રાજીનામુ આપ્યા વગર પરત ; શકિત પ્રદર્શન કરીને ગાંધીનગરમાં હવે હું ઈટાલીયા કહેશે ત્યારે ફરી આવીશ તેવું કહી મોરબીના ધારાસભ્યએ નાટયાત્મક દ્દશ્યો પર પડદો પાડયો
સૌરાષ્ટ્રમાં મોરબીના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયા તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા વચ્ચે રાજીનામા ચેલેન્જના હાકલા પડકારાનો આજે અપેક્ષા મૂજબ કોઈ પરિણામ…
Read More » -
જાણવા જેવું
ટેસ્લા કારનો પહેલો સેટ ભારતમાં આવી ગયો છે. એવી શક્યતા છે કે કંપની સૌપ્રથમ Tesla Model Y અહીં બજારમાં લોન્ચ કરશે.
આખરે વર્ષોની લાંબી રાહ જોયા પછી એલોન મસ્કની આગેવાની હેઠળની અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 15 July 2025 ,
આજનું પંચાગ 15 07 2025-મંગળવાર, માસ-અષાઢ, પક્ષ-વદ, તિથિ-પાંચમ, નક્ષત્ર-પૂર્વભાદ્રપદ, યોગ-સૌભાગ્ય, કરણ-કૌલવ સવારે 11:20 પછી તૈતિલ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) રાત્રે 11:56 પછી…
Read More » -
ગુજરાત
બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની ગોધાવટા ગામ નજીક આવેલા કોઝવેમાં એક અર્ટીકા કાર પાણીના ઘોડાપુરમાં તણાઈ ગઈ.
બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની જ્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક આવેલા કોઝવેમાં એક અર્ટીકા કાર પાણીના…
Read More » -
જાણવા જેવું
કૃષિ અને MSME ના ધીરાણમાં સોનુ – ચાંદી ગીરવે રાખી શકાશે ; નાના ઉદ્યોગોને પણ તાત્કાલિક ધીરાણ મળી શકશે ,
દેશમાં સોના સામે ધીરાણની વધતી જતી માંગ વચ્ચે હાલમાં જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ પ્રકારના ધીરણમાં અનેક પ્રકારના નિયમો…
Read More » -
ગુજરાત
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો ,
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત…
Read More » -
ગુજરાત
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ગોપાલ ઈટાલિયાના રાજીનામાની ચેલેન્જનો આજે નિર્ણય આવશે. આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા ગાંધીનગર રવાના થયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા…
Read More » -
ગુજરાત
લોકમેળો કેવો રહેશે ;યાંત્રીક રાઈડ્સ તો ઠીક, સ્ટોલ વેચવાના પણ ફાંફા 238 સામે માત્ર 27 સ્ટોલના ફોર્મ ભરાયા
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમીતી દ્વારા આગામી તા.14 ઓગષ્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો…
Read More » -
જાણવા જેવું
કોંગ્રેસના ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિટાયરમેન્ટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની માગ કરી છે.
કોંગ્રેસના ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિટાયરમેન્ટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની માગ કરી છે. આરએસએસના વડા…
Read More »