News Click 24
-
ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી આજે ઉમેદવારી નોંધાવશે. આજે તેઓ તેમનાં સમર્થકો ખાતે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ દિલ્લીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તૈયારી કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવશે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. ગણતરીનાં સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભશે. બપોરે…
Read More » -
ભારત
શુક્રવારે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે.
મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જો કે, કેટલાક રાજ્યોમાં મતદાન સમાપ્ત કરવાનો સમય…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 19 April 2024 ,
આજનું પંચાંગ 19 04 2024 શુક્રવાર માસ ચૈત્ર પક્ષ સુદ તિથિ અગિયારસ નક્ષત્ર મઘા સવારે 10:55 પછી પૂર્વ ફાલ્ગુની યોગ…
Read More » -
ગુજરાત
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખે સંયુક્ત યાદી જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા 10 ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આવતીકાલે બપોરના 12-39 મિનિટે પોતાનુ ઉમેદવારી પત્ર ભરશે
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખે સંયુક્ત યાદી જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા…
Read More » -
જાણવા જેવું
કેજરીવાલના જેલવાસથી આમ આદમી પાર્ટીને સહાનુભૂતિની જે આશા હતી તે લગભગ નિષ્ફળ નિવડી છે .
લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં જ લડવું પડશે તે નિશ્ચિત બની રહ્યું છે અને હવે તેથી પક્ષે…
Read More » -
ગુજરાત
ભાજપ મોવડી મંડળે પ્રથમ વખત રૂપાલા વિવાદમાં પ્રતિભાવ આપ્યો ક્ષત્રિય સમાજની માંગણી નહીં સ્વીકારવાનો મૂડ સ્પષ્ટ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અને તેઓ ઉમેદવારી પાછી ખેંચી તેવી માંગણી ભાજપે અગાઉ પણ…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ટેસ્લાના સીઈઓ એલન મસ્કના સમર્થન બાદ. યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા મળશે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ભારતને સ્થાયી સીટ મળે તે માટે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે તાજેતરમાં સમર્થન આપ્યા બાદ આ…
Read More » -
ગુજરાત
આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે,
પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા થોડો સમય પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલાં…
Read More » -
ગુજરાત
વિવાદના વાવાઝોડા શમી ગયા ભાજપને વિશ્વાસ કોંગ્રેસને હજુ લાભની આશા ,
લોકસભા ચૂંટણીમાં અચાનક જ એક આવેલા કરન્ટમાં એક તબકકે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો સામે સ્થાનિક સ્તરે વિરોધ અને વિવાદ બાદ…
Read More » -
જાણવા જેવું
પીએફ ખાતાધારકો માટે રાહતના સમાચાર સારવાર માટે પીએફ ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. હવે પીએફ ખાતાધારક પોતાના…
Read More »