News Click 24
-
દેશ-દુનિયા
કર્ણાટકમાં ડેપ્યુટી સીએમનું મહત્વનું વિધાન ;જો ખુરશી ઉપર બેસવાની તક મળતી હોય તો તે જવા દેવી જોઈએ નહી
કણૉટકમાં અઢી વર્ષ જુની કોંગ્રેસ સરકારમાં હવે ફરી એક વખત મુખ્યમંત્રી પદ માટે અત્યંત મહત્વપૂર્ણ ખેચતાણ શરૂ થઈ ગઈ છે…
Read More » -
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ધ્વનિ પ્રદુષણ પર આકરી કાર્યવાહી મુંબઈના 1608 સહિત મહારાષ્ટ્રના 3367 ધાર્મિક સ્થાનોમાં ,થી લાઉડ સ્પીકર હટાવાયા ,
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે ધ્વનિ પ્રદૂષણ સામે મોટી કાર્યવાહીમાં, મહારાષ્ટ્રભરમાં ધાર્મિક સ્થળો પરથી 3,367 લાઉડસ્પીકરો…
Read More » -
દેશ-દુનિયા
2010 થી 2020ના દાયકામાં મુસ્લિમોની વસ્તીમાં સૌથી મોટો વધારો 2050 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે
2010 થી 2020 દરમિયાન, મુસ્લિમ સમુદાય દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા ધાર્મિક જૂથ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે વૈશ્વિક વસ્તીમાં ખ્રિસ્તી…
Read More » -
ગુજરાત
આજે પણ રાજ્યના તમામ તાલુકામાં વરસાદની આગાહી, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી ,
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી પ્રમાણે આજે ગુજરાતનાં લગભગ કરાઈ છે.…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 July 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ 14 જુલાઇ(સોમવાર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે…
Read More » -
જાણવા જેવું
ભારતીય મૂળના સાબીહ ખાન એપલના COO બન્યા : પિચાઈ અને નડેલા જેવા લીડર્સની યાદીમાં સામેલ ,
એપલે ભારતીય મૂળના સાબીહ ખાનને કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આ મહિનાના અંતમાં જેફ…
Read More » -
દેશ-દુનિયા
દિલ્હી-NCR અને હરિયાણામાં રસ્તાઓ બન્યા નદીઓ, ભારે વરસાદથી પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન ,
ભારે વરસાદને કારણે પાણી ભરાવા, ટ્રાફિક જામ, ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓ સર્જાઈ છે. તેની સૌથી વધુ અસર દિલ્હી-એનસીઆરમાં જોવા…
Read More » -
જીવનશૈલી
રાહુલ ગાંધીની રેલીમાં પપ્પુ યાદવ-કનૈયા કુમારને ધક્કો મારી ઉતારી દેવાયા જાણો શું હતી ઘટના ?
જગ્યા ગાડીમાં ઓછી હતી કે દિલમાં, એ તો રાહુલ ગાંધી જ જાણે, પરંતુ પટનામાં જે થયું, તેણે સ્પષ્ટ કરી દીધું…
Read More » -
જાણવા જેવું
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે બુધવારે તેમની નિવૃત્તિ યોજના જાહેર કરી ; નિવૃતિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ : વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરીશ ,
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે બુધવારે તેમની નિવૃત્તિ યોજના જાહેર કરી. તેમણે કહ્યું, “નિવૃત્તિ પછી, હું મારું જીવન…
Read More » -
ગુજરાત
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો ; ગયા વર્ષે જ 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો થયો હતો. ગયા વર્ષે જ 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું.…
Read More »