News Click 24
-
બ્રેકીંગ ન્યુઝ
ઝારખંડના CM હેમંત સોરેનના નિવાસે પહોંચેલી ED ની ટીમ પુછપરછ ,
ખાણ-લીલામી કૌભાંડ મુદે કાનુની કાર્યવાહીનો સામનો કરી રહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાત સાત સમન્સ છતા પણ પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ…
Read More » -
જાણવા જેવું
શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શેરબજારમાં રજા રહેશે, હવે મંગળવારે ટ્રેડિંગ થશે
આજે 22 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે. રોકાણકારો 23 જાન્યુઆરીએ બજારમાં વેપાર કરી શકશે. ગયા સપ્તાહે બજારે નકારાત્મક વળતર આપ્યું હતું.…
Read More » -
ભારત
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ દેશની તમામ બેંક બંધ રહેશે? જાણો શું છે સત્ય
અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. કેટલાક રાજ્યમાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા…
Read More » -
ભારત
ઉત્તર પ્રદેશના અમરોહામાં 5 વર્ષની બાળકી તેની માતા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. મોબાઈલ ફોન તેના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયો અને બાળકીનું મોત થઈ ગયું.
ઉત્તર પ્રદેશના અમરોહામાં 5 વર્ષની બાળકી તેની માતા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. મોબાઈલ ફોન તેના હાથમાંથી સરકીને…
Read More » -
ભારત
વન નેશન વન ઈલેકશન- એક રાષ્ટ્ર એક ચુંટણીનો કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ કર્યો
વન નેશન વન ઈલેકશન- એક રાષ્ટ્ર એક ચુંટણીનો કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ કર્યો છે. આમ આદમી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 22 January 2024
મેષ અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય…
Read More » -
ગુજરાત
માંગરોળ ખાતે આયોજિત શબરી યાત્રામાં સી.આર.પાટીલે કહ્યું, આ એક મંદિર નિર્માણના કારણે આખો દેશ એક થયો છે.
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
Read More » -
જાણવા જેવું
અયોધ્યા નગરીમાં યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી, મંદિરમાં દરરોજ આરતી થશે જેમાં માત્ર પાસ લેનાર લોકો જ હાજરી આપી શકશે
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
UP ATSએ અયોધ્યામાંથી ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. તેઓ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું કહેવાય છે.
UP ATSએ અયોધ્યામાંથી ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. તેઓ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું…
Read More » -
ભારત
અયોધ્યામાં રામ લાલાના જીવન અભિષેકની ક્ષણ ખૂબ જ નજીક છે. આ પહેલા અહીં પૂજા અને અનુષ્ઠાનનો સમારોહ શરૂ થઈ ગયો છે
અયોધ્યામાં રામ લાલાના જીવન અભિષેકની ક્ષણ ખૂબ જ નજીક છે. આ પહેલા અહીં પૂજા અને અનુષ્ઠાનનો સમારોહ શરૂ થઈ ગયો…
Read More »