News Click 24
-
ભારત
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદે શંકરાચાર્યોમાં પણ તડા: બે શંકરાચાર્યો સમર્થનમાં આવ્યા ,
અયોધ્યામાં 22મીએ રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ મામલે શંકરાચાર્યોના પણ બે ભાગલા પડી ગયા છે. એ જેમાં બે શંકરાચાર્યે…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહેશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે. આ કારણોસર ભારતીય રિઝર્વ…
Read More » -
ગુજરાત
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું .
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. વાત જાણે એમ છે કે, કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 20 January 2024
આજનું પંચાંગ 20 01 2024 શનિવાર માસ પોષ પક્ષ શુક્લ તિથિ દશમ નક્ષત્ર કૃતિકા યોગ શુભ સવારે 11:04 પછી શુક્લ…
Read More » -
ગુજરાત
વડોદરામાં હરણી તળાવની દુર્ઘટનાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, એફઆઈઆરમાં નોંધાયેલા આરોપીઓ અને પકડાયેલા આરોપીઓ વિશે માહિતી આપી હતી.
લેક ઝોન ખાતે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો. જેમાં 12 જેટલા બાળકોનાં મૃત્યું થયા તેમજ 2 શિક્ષકોનાં મૃત્યું થયા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
વિધાનસભામાં અપક્ષ ચુંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ ભાજપ સાથે વિધિવત રીતે જોડાશે ત્યાં કોંગ્રેસને વધુ એક આંચકો , વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા પણ કેસરીયાના માર્ગે
ગુજરાતમાં ઓપરેશન લોટસમાં હવે કોંગ્રેસના ગઢના વધુ કાંગરા ખડવા લાગ્યા છે અને પહેલા વિસાવદરની બેઠક પરથી ચુંટાયેલા આપ ના ધારાસભ્ય…
Read More » -
ગુજરાત
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને…
Read More » -
ગુજરાત
વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા 14ના મોત , એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી ફક્ત 10 વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા.
શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. એક શિક્ષિકાએ કહ્યું…
Read More » -
ભારત
ભગવાન રામલલાની મૂર્તિની ગર્ભગૃહથી પ્રથમ તસવીર સામે આવી , કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાઈ છે મૂર્તિ
અયોધ્યામાં 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમની અંતિમ ચરણની કામગીરી થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 19 January 2024 ,
આજનું પંચાંગ 19 01 2024 શુક્રવાર માસ પોષ પક્ષ શુક્લ તિથિ નોમ નક્ષત્ર ભરણી યોગ સાધ્ય બપોરે 12:44 પછી શુભ…
Read More »