News Click 24
-
ગુજરાત
અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 50 કિલો કેટામાઈન પકડાયા બાદ ફેકટરીમાં દરોડો: 46 કિલો પાવડર જપ્ત: 3ની ધરપકડ
ઘણા સમયથી અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય સંજોગોમાં વિદેશથી આવતા મુસાફરો ડ્રગ્સ લઈને…
Read More » -
ટેકનોલોજી
દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગની ગ્લોબલ ઇવેન્ટ ‘ગેલેક્સી અનપેક્ડ AI’ ગુરુવારે રાત્રે થઈ હતી. કંપનીએ અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં સેન જોસ એસએપી સેન્ટર ખાતે આયોજિત ઈવેન્ટમાં સેમસંગ ગેલેક્સી એસ24 સિરીઝ રજૂ કરી હતી.
દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગની ગ્લોબલ ઇવેન્ટ ‘ગેલેક્સી અનપેક્ડ AI’ ગુરુવારે રાત્રે થઈ હતી. કંપનીએ અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં સેન જોસ…
Read More » -
ગુજરાત
મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું , કયા લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય?’,
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.…
Read More » -
ગુજરાત
સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે
સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં…
Read More » -
ગુજરાત
કોટડા સાંગાણીના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર ચાલુ જુગારની બેઠક દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડયા
જિલ્લામાં આજે સ્ટેટ મોનીટરીંગ સેલના ઘણા સમય પછી બાતમી આધારિત જુગાર કલબ પર દરોડા પડ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ કોટડા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉદભવેલા વિવાદને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે, રામ લલ્લાના અભિષેક માટે મંદિર પૂર્ણ થાય તે જરૂરી નથી.
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉદભવેલા વિવાદને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ…
Read More » -
ભારત
રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ . આ મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવશે.
રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવશે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 18 January 2024
આજનું પંચાંગ 18 01 2024 ગુરુવાર માસ પોષ પક્ષ શુક્લ તિથિ આઠમ નક્ષત્ર અશ્વિની યોગ સિદ્ધ કરણ વિષ્ટિ ભદ્રા સવારે…
Read More » -
ગુજરાત
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત છબરડાઓ સામે લાવનાર યુવા નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા આજે ફરી એકવખત ધડાકો કર્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત છબરડાઓ સામે લાવનાર યુવા નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા આજે ફરી એકવખત ધડાકો કર્યો છે.…
Read More » -
ઈકોનોમી
ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. આજે સેન્સેક્સમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1628.01 પોઇન્ટના કડાકા સાથે 75,500.76 પોઇન્ટ પર, નિફ્ટી 50 460.35 પોઇન્ટના ઘટાડા સાથે 21,571.95 પોઇન્ટ પર બંધ થયા હતા
ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. આજે સેન્સેક્સમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1628.01 પોઇન્ટના…
Read More »