News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 January 2024
મેષ આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા…
Read More » -
ભારત
કામદારો માટેના લઘુતમ વેતનમાં વધારાની તૈયારી ,
દેશમાં કામદારો તથા ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેની લઘુતમ વેતનની જોગવાઈઓ આગામી દિવસોમાં વધારાની તૈયારી છે. સરકાર…
Read More » -
ગુજરાત
દહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
દહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના…
Read More » -
ઈકોનોમી
નિફ્ટી 50 એ સોમવારે 22,000નો આંકડો પાર કર્યો હતો, જે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં છેલ્લા 450 પોઈન્ટને ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 50 એ સોમવારે 22,000નો આંકડો પાર કર્યો હતો, જે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં છેલ્લા 450 પોઈન્ટને ઉછાળો દર્શાવે છે.…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું છે કે ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના હટાવી લેવી પડશે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર પોતાનું વલણ બતાવ્યું છે. ચીનથી પરત ફરતાની સાથે જ મુઈઝુએ કહ્યું છે કે, ભારતે…
Read More » -
ભારત
અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહને બે શંકરાચાર્યનું સમર્થન મળ્યું , કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોનું કહેવું છે કે આ સમારોહ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવી રહ્યો છે
અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહને બે શંકરાચાર્યનું સમર્થન મળ્યું છે. કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોનું કહેવું છે કે આ સમારોહ હિંદુ રીતિ-રિવાજ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 15 January 2024
મેષ “ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત…
Read More » -
ભારત
મોદી જ નહોતા ઈચ્છતા કે રામ મંદિર ઝડપથી બને ભાજપના નેતા સુબ્રમણ્યમ્ સ્વામીનો ચોંકાવનારો દાવો
ભલે દેશના નાગરિકોનો એક મોટો હિસ્સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર પાછળ એક મહત્વપૂર્ણ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 13 January 2024
આજનું પંચાંગ 13 01 2024 શનિવાર માસ પોષ પક્ષ શુક્લ તિથિ બીજ સવારે 11:10 પછી ત્રીજ નક્ષત્ર શ્રવણ બપોરે 12:48…
Read More » -
ભારત
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ દેવરાહ બાબા દ્વારા રામ ભક્તોને વહેંચવામાં આવશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કાર્યક્રમમાં આવનાર મુલાકાતીઓ માટે…
Read More »