News Click 24
-
બ્રેકીંગ ન્યુઝ
આજથી PM મોદી 11 દિવસના અનુષ્ઠાન પર, કહ્યું ‘મારું સૌભાગ્ય છે કે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર શું બોલ્યા વડાપ્રધાન
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે માત્ર 11 દિવસ જ બાકી છે. આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર મહા ઉત્સવને લઈ તમામ તૈયારીઓ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 12 January 2024
મેષ આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે. અચાનક ધન…
Read More » -
ભારત
અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં 22મીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર ભારત જ નહિં પણ દુનિયાભરમાં ઉત્સાહનો માહોલ છે.
અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં 22મીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર ભારત જ નહિં પણ દુનિયાભરમાં ઉત્સાહનો માહોલ છે. ફ્રાન્સમાં…
Read More » -
જાણવા જેવું
રામમંદિરની રાત્રિના સમયની તસવીરો શેર શિલ્પ અને સ્થાપત્ય કલા ઉડીને આંખમાં વળગે છે મંદિર અને ગર્ભગૃહની તસવીરો લાઈટીંગમાં આકર્ષણનું કેન્દ્ર બની
જેમ જેમ 22મી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોમ જુસ્સો લોકોમાં…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-દાવાનો ચીફ આતંકી હાફિઝ સઈદ (Terrorist Hafiz Saeed) પાકિસ્તાનની કસ્ટડીમાં છે
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-દાવાનો ચીફ આતંકી હાફિઝ સઈદ (Terrorist Hafiz Saeed) પાકિસ્તાનની કસ્ટડીમાં છે.…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ વર્તમાન કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી શકાય છે. આ ફેરફાર માટે ફાઇનાન્સ બિલ રજૂ કરી શકાય છે.
લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર વ્યવસ્થા…
Read More » -
ગુજરાત
લોકસભા ચૂંટણી પુર્વે કેસરીયા-મહોત્સવ યોજાશે , આગામી દિવસોમાં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરો સહિતના અનેક સ્થાનિક સ્તરના મોટા માથાઓને કેસરીયા કરાવશે
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પુર્વે ભાજપે શરૂ કરેલા વિપક્ષ તોડો અભિયાનમાં એક તરફ રાજય સ્તરે પ્રદેશ પ્રમુખ ભરત બોઘરાના નેતૃત્વમાં ‘કમીટી’…
Read More » -
ગુજરાત
ઉત્તરાયણ પહેલા વરસાદે પતંગના વેપારીઓની ચિંતા વધારી છે. વડોદારા ડભોઈ અને શિનોર પંથકમાં પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પાણી ભરાયાં ,
ઉત્તરાયણ પહેલા વરસાદે પતંગના વેપારીઓની ચિંતા વધારી છે. વડોદારા ડભોઈ અને શિનોર પંથકમાં પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પાણી ભરાયાં હતા.…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 10 January 2024
આજનું પંચાંગ 10 01 2024 બુધવાર માસ માગશર પક્ષ કૃષ્ણ તિથિ ચૌદસ નક્ષત્ર મૂળ યોગ ધ્રુવ કરણ વિષ્ટિ ભદ્રા સવારે…
Read More » -
ભારત
ચીન સાથે સંબંધો સુધારીને ભારત સાથે સંબંધો બગાડવાની કોશિશ કરી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મોટો ઝટકો લાગી શકે છે. માલદીવમાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ભારતની તાકાતની અવગણના કરવી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ માટે મોંઘી સાબિત થઈ શકે છે. પહેલાથી જ માલદીવના વિપક્ષો ભારત સાથેના…
Read More »