News Click 24
-
ગુજરાત
સુરેન્દ્રનગરમાં ST બસ ઉથલી પડતાં 40 મુસાફરો ઘાયલ, રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક બાળકીનું મોત
ગઈ કાલે રવિવારે બપોરે રાજસ્થાનથી મુસાફરોને લઈ આવતી એક બસ રતનપુર બોર્ડર પાસે ટ્રક સાથે અથડાઈને ઉથલી પડી હતી. આ…
Read More » -
ગુજરાત
આજથી સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે, બુકિંગને લઇને શું આવ્યા સમાચાર
એશિયાટિક સિંહોનું આજથી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે આજથી એટલે કે 16 ઓક્ટોબરના રોજ સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન…
Read More » -
ગુજરાત
હવે દેશભરના વિદ્યાર્થીઓ માટે ‘વન નેશન વન ID’ પ્રોજેકટ: શૈક્ષણિક રેકોર્ડ સચવાશે
દેશભરમાં સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમાન-યુનિક ઓળખ નંબર- કાર્ડ આપવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય…
Read More » -
જાણવા જેવું
રાજયમાં નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે
રાજયમાં નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.…
Read More » -
ગુજરાત
નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ
આજથી બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ઉત્તર…
Read More » -
જાણવા જેવું
આજે રાજ્ય સરકાર દ્વારા સવારે લાર્જ સેલ ટેસ્ટીંગ ઓફ સેલ બ્રોડકાસ્ટનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવનાર છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે.
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 16 October 2023
મેષ અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય…
Read More » -
ગુજરાત
સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, સિંગતેલના એક ડબ્બામાં રૂપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રૂપિયામાં મળશે
રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને…
Read More » -
ભારત
આજે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ઇશ્યું થયું છે જેમાં ભારતનો સ્કોર 28.7 ટકા છે જે તેને એવી કેટેગરીમાં લાવે છે જ્યાં ભુખ અને ભુખમરીની સ્થિતિ ખુબ જ ગંભીર છે.
આજે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ઇશ્યું થયું છે જેમાં ભારતનો સ્કોર 28.7 ટકા છે જે તેને એવી કેટેગરીમાં લાવે છે જ્યાં…
Read More » -
ભારત
ઇઝરાયલથી 212 ભારતીયોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું, કેન્દ્રિય મંત્રીએ કર્યું સ્વાગત
હમાસે શનિવારે સવારે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. હુમલામાં બંને…
Read More »