News Click 24
-
ભારત
મોદી-પુટીન મળશે! ડિપ્લોમેટીક ચેનલથી તારીખ નિશ્ચિત કરવા કવાયત
યુક્રેન બાદ હવે ઈઝરાયેલ તથા ગાઝાપટ્ટીના આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયું છે અને તે પણ યુક્રેન યુદ્ધની માફક…
Read More » -
ગુજરાત
દિલ માંગે મોર! નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
આગામી રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આટલા વર્ષોમાં પ્રથમ વખત ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની ચિંતા માટે રાજયફ…
Read More » -
ગુજરાત
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદી વિઘ્નની શકયતા 14 થી 16 અમદાવાદ-ઉત્તરગુજરાતમાં વરસાદ થશે
નવરાત્રીના પર્વ આડે હવે માત્ર બેથી ત્રણ દિવસજ બાકી છે ત્યારે ખાસ કરીને અમદાવાદ અને ઉત્તરગુજરાતના અમૂક ભાગોમાં છુટોછવાયો હળવો…
Read More » -
ગુજરાત
ગુજરાત માં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ, 3 વિષયમાં નાપાસ થશો તો પણ પુરક પરીક્ષા
રાજ્યમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પના…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 13 October 2023
મેષ :- અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ…
Read More » -
ગુજરાત
ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધથી સુરતના હીરા વેપારને મોટો ફટકો, કરોડોના બિઝનેસને અસર
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સુરતના હીરો ઉદ્યોગ પર પડી રહી છે. ગાઝાપટ્ટીમાં શરૂ થયેલા યુદ્ધના કારણે…
Read More » -
ગુજરાત
નવરાત્રીમાં વરસાદનું વિધ્ન, હવામાન વિભાગની આગાહી IND vs PAK મેચની પણ મજા બગાડશે
આગામી રવિવારથી ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી પર ગરબા રમવા માટે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.…
Read More » -
ભારત
ભારત માટે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી શાહીદ લતિફની પાકિસ્તાનમાં હત્યા બાદ હવે વિદેશ નાસી ગયેલા ત્રાસવાદીઓ તથા ભારત વિરોધી કટ્ટરવાદીઓમાં જબરો ફફડાટ સર્જાયો છે અને હવે કોની હત્યા થશે તે અંગે પણ ખૌફ બની ગયો છે
ભારત માટે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી શાહીદ લતિફની પાકિસ્તાનમાં હત્યા બાદ હવે વિદેશ નાસી ગયેલા ત્રાસવાદીઓ તથા ભારત વિરોધી કટ્ટરવાદીઓમાં જબરો…
Read More » -
ભારત
22મી જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે
જેની સદીઓથી વાટ જોવાતી હતી તે તારીખ નજીક આવી રહી છે. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને શુભ…
Read More » -
ગુજરાત
અમદાવાદ માં નકલી ટિકિટ વેચતા ચાર લબરમુછીયાઓને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા
14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચની ટિકિટનું…
Read More »