News Click 24
-
જાણવા જેવું
અમદાવાદ પ્લેનક્રેશ બાદ અમેરિકાનું મહત્વનું નિવેદન બોઈંગના વિમાનોની ઉડાનો પર હાલ અમે કોઈ પ્રતિબંધો લાદશું નહીં : અમેરિકા
અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ ગઈકાલે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ…
Read More » -
જાણવા જેવું
ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના મંડાણને પગલે દુનિયાભરનાં નાણાં બજારોમાં મોટી અફડાતફડી મચી
ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના મંડાણને પગલે દુનિયાભરનાં નાણાં બજારોમાં મોટી અફડાતફડી મચી હતી. સોના-ચાંદી,ક્રુડ, નેચરલ ગેસ જેવી કોમોડીટીમાં…
Read More » -
જાણવા જેવું
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરુ થયેલા યુદ્ધમાં એક તબકકે અમેરિકાની કોઈ ભૂમિકા નથી તેવો દાવો કરનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરુ થયેલા યુદ્ધમાં એક તબકકે અમેરિકાની કોઈ ભૂમિકા નથી તેવો દાવો કરનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જો…
Read More » -
ગુજરાત
12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે ; તેમની અંતિમ વિધિ રાજકોટમાં જ થશે ,
12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને…
Read More » -
ગુજરાત
તા.15 ના લોકરક્ષક કેડરની કુલ 12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરેલ છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરની કુલ 825 શાળાઓમાં પરીક્ષા યોજાશે, 8 હજાર પોલીસ જવાનો અને શિક્ષણ વિભાગના…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 June 2025 ,
આજનું પંચાંગ 14 06 2025 શનિવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ ત્રીજ, નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ બ્રહ્મ, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ…
Read More » -
ગુજરાત
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો તેમનો બચાવ ,
ગુજરાતના અમદાવાદમાં 12 જુન ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ ક્રેશ…
Read More » -
ગુજરાત
શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન લંડનથી મુંબઈ પહોંચ્યા બાદ ખાસ વિમાનમાં ગુજસેલ એરપોર્ટ પહોંચ્યા : ભંડેરી – ભારદ્વાજ પરિવાર પણ સાથે આવ્યા : એરપોર્ટ પર પુર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા – પ્રદીપસિંહ જાડેજા પણ હાજર
ગઈકાલે અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે સવારે 7.30 કલાકે અમદાવાદ…
Read More » -
ગુજરાત
રાજકોટમાં 6 વર્ષની બાળકી, 11 વર્ષના બાળક સહિત કોરોનાના વધુ 11 કેસ : કુલ આંકડો દોઢ સદી નજીક..
રાજકોટ શહેરમાં ગઇકાલ તા.12ના રોજ કોરોનાના નવા 11 કેસ બહાર આવતા મહાનગરમાં કુલ દર્દીઓનો આંકડો દોઢ સદી નજીક પહોંચ્યો છે.…
Read More » -
ગુજરાત
પ્રધાનમંત્રી મોદીએ વિજયભાઈના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે ; વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેન દુર્ઘનટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું…
Read More »