News Click 24
-
ગુજરાત
1લી મેના રોજ અમદાવાદ લંડનની આ જ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જે બાદમાં રદ થઈ હતી ,
ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન બોઇંગ 787 ડ્રીમ લાઇનર હતું. અમદાવાદથી લંડન…
Read More » -
જાણવા જેવું
ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટ , ઈઝરાયલે આ હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે ,
મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના…
Read More » -
ગુજરાત
PM મોદી આજે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે ; PM મોદી પહોંચ્યા દુર્ઘટના સ્થળે, વિજય રૂપાણીના પરિવારને પણ મળશે ,
PM ઘટનાસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળશે. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી હવે પૂર્ણ થઈ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 13 June 2025 ,
આજનું પંચાંગ 13 06 2025 શુક્રવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ શુક્લ, કરણ ગર, રાશિ ધન…
Read More » -
ગુજરાત
અમદાવાદ ની આજની પ્લેન દુર્ઘટના માં ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાદુઃખદ અવસાન થયું છે ,
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના કુટુંબ સાથે જોડાવા લંડન જવાના હતા અને બપોરે 12.10 તેઓએ બોર્ડીંગ…
Read More » -
ગુજરાત
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા ,
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા છે. તેમણે જણાવ્યું…
Read More » -
ગુજરાત
પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી ; પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી ,
આજે એરઈન્ડીયાના લંડન જતા વિમાનને નડેલી દુર્ઘટનામાં વિમાનનું સંચાલન સંભાળી રહેલા કેપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ફલાઈંગ અનુભવ ધરાવે છે…
Read More » -
ગુજરાત
વિજયભાઇ લંડનની દુર્ઘટનાગ્રસ્ત ફલાઇટમાં હોવાની વાત પહોંચતા જ પૂરા રાજયમાં ચિંતાનું મોજુ ,
અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત થયેલ વિમાનમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. પંજાબમાં તેઓએ ચૂંટણી ડયુટી પૂરી કરીને તેમના…
Read More » -
ગુજરાત
અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું ,
અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38…
Read More » -
જાણવા જેવું
ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની ખટાશ દૂર ;અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી ; ઈલોન મસ્ક કે સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ માટે માફી માંગી હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે…
Read More »