News Click 24
-
ભારત
શુક્રવારે મોદી જમ્મુમાં : કતરા – શ્રીનગર વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે ; જમ્મુ-કાશ્મીર મુલાકાત હશે. શ્રી મોદી કતરા (વૈષ્ણોદેવી)થી શ્રીનગર વચ્ચે વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.6ના જમ્મુના કતરાની મુલાકાત લેશે. ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાનની આ પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત હશે. શ્રી મોદી…
Read More » -
ભારત
દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, છેલ્લા 24 કલાકમાં 5ના મોત, એક્ટિવ કેસનો આંકડો ચોંકાવનારો ,
જરાત સહિત દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી પાંચ લોકોના મોત થયા…
Read More » -
ગુજરાત
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર કોરોનાને લઈ અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ ,
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર કોરોનાને લઈ અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ…
Read More » -
ગુજરાત
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 31 ફોર્મ ભરાયા : ચકાસણી શરૂ ,
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પાસે અધધ 31 કરોડની મિલકત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે , 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે ,
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 3 June 2025 ,
આજનું પંચાંગ 03 06 2025 મંગળવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ આઠમ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની, યોગ વજ્ર, કરણ વિષ્ટિ ભદ્રા…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 31 May 2025 ,
આજનું પંચાંગ 31 05 2025 શનિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ પાંચમ, નક્ષત્ર પુષ્ય, યોગ વૃદ્ધિ સવારે 10:42 પછી ધ્રુવ,…
Read More » -
ગુજરાત
કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું, બંને બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારીની જાહેરાત કરાઈ
ગુજરાતની ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જે બાદ રાજકીય પક્ષો ફૂલ એક્ટિવ મોડમાં આવી…
Read More » -
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ,રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને કુટુંબદીઠ રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી…
Read More » -
જાણવા જેવું
પહેલગામ હુમલાનો એક ષડયંત્રકાર અને લશ્કરે તોયબાનો આતંકી સૈફુલ્લા કસૂટી ફરી જાહેરમાં દેખાવા લાગ્યો છે ,
ઓપરેશન સિંદુરમાં ભારે માર ખાધા બાદ પણ પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદીઓને ટેકો જ નહી ખુલ્લુ મેદાન આપી રહ્યા છે અને…
Read More »