News Click 24
-
ગુજરાત
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે.
ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કડી અને વિસાવદરમાં વિધાનસભાની…
Read More » -
ભારત
હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 30 May 2025 ,
આજનું પંચાંગ 29 05 2025 ગુરુવાર,માસ જેઠ પક્ષ સુદ, તિથિ ત્રીજ, નક્ષત્ર આર્દ્રા, યોગ શૂળ, કરણ તૈતિલ, રાશિ મિથુન (ક.છ.ઘ.)…
Read More » -
ગુજરાત
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવી ગયા છે. ચૂંટણી પંચ દ્વરા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
આખરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી…
Read More » -
જાણવા જેવું
ખેડૂતો માટે વ્યાજ માફી યથાવત રાખવા અંગે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં વધારો
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનો નિર્ણય: બુધવારે (28 મે, 2025) મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે…
Read More » -
ભારત
આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ 2,07,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં 5 મોટા નિર્ણય લેવાયાં હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી…
Read More » -
ગુજરાત
રાજકોટ ; વર્ધમાનનગરને અશાંતધારામાં સામેલ કરવા તૂર્તમાં રજુઆત ; વિધર્મી-પરપ્રાંતિયોને મકાન ન આપવા ના બોર્ડ-બેનર લાગ્યા ,
સામાજીક સંતુલન જાળવવા તથા કોઈ કોમી વિવાદ ઉભો ન થાય તેના ઉદ્દેશ સાથે લાગુ કરાયેલા અશાંતધારામાં શહેરનાં સંખ્યાબંધ વિસ્તારોને આવરી…
Read More » -
જાણવા જેવું
‘પાકિસ્તાન ફફડી ઉઠયું’ : ઓપરેશન સિંદુર પાર્ટ – 2 ! કાલે ગુજરાત સહિતના ચાર રાજયોમાં મોકડ્રીલ
પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુર બાદની ફરી એક મોટી કાર્યવાહીના સંકેત છે. એક તરફ આજે પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના…
Read More » -
ગુજરાત
કોરોનાના નવા અર્ધો ડઝન કેસ 10 દિવસમાં રાજકોટમાં કુલ 11 દર્દી નોંધાઇ ગયા : બે વ્યકિત મુંબઇ અને દુબઇ રીટર્ન : છ પૈકી પાંચ લોકોએ વેકસીન લીધી છે
પુરા રાજયની સાથે રાજકોટમાં પણ કોરોના પોઝીટીવના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ગઇકાલે શહેરમાં એક સાથે ચાર કેસ જાહેર…
Read More » -
ગુજરાત
દાહોદના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજયના મંત્રી બચુ ખાબડના બન્ને પુત્ર ના દાહોદ કોર્ટે જામીન આપ્યા ,
દાહોદના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજયના મંત્રી બચુ ખાબડના બન્ને પુત્ર છે. બળવંત અને કિરણ ખાબડને આજે દાહોદ કોર્ટે જામીન…
Read More »