News Click 24
-
જાણવા જેવું
પહલગામમાં થયેલા આતંકવાદી અટેક અને ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે કાશ્મીર ખાલીખમ જોવા મળી રહ્યું છે.
મે મહિનામાં સામાન્ય રીતે હનીમૂન મનાવનારા યુગલો, અનેક પરિવારો અને કાશ્મીરના સૌંદર્યનો અનુભવ કરવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે…
Read More » -
જાણવા જેવું
બલૂચ નેતાનો મોટો દાવો- ‘બલુચિસ્તાન હવે PAKનો ભાગ નથી’બલુચિસ્તાનને અલગ દેશ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી મદદ માંગી ,
ભારતના કાશ્મીર પર દાવો કરનાર પાકિસ્તાન પોતાના દેશનું સંચાલન કરી શકતું નથી. એક તરફ, બલુચિસ્તાનની માંગ વેગ પકડી રહી છે,…
Read More » -
જાણવા જેવું
સેન્સેક્સમાં 82 પોઈન્ટનો ઘટાડો, તો નિફ્ટી 24,632 પર ખુલ્યું.
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર મામૂલી ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 82 પોઈન્ટના ઘટાડા સાથે 81,248.43 પર…
Read More » -
દેશ-દુનિયા
રશિયા-યુક્રેન શાંતિવાર્તા મુદ્દે મોટા સમાચાર, પુતિન નહીં જાય ઈસ્તાંબુલ , મીટિંગમાં સામેલ થવા માટે પુતિન એક પ્રતિનિધિમંડળ પાઠવી શકે છે ,
શિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા…
Read More » -
દેશ-દુનિયા
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખકે જણાવ્યું કે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, ડ્રેગન પર ન કરવો વિશ્વાસ ,
બ્રિટિશ રાજકીય વિવેચક અને લેખક ડેવિડ વેન્સે પહેલગામ આતંકવાદી હુમલા પછી અને ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો આપવા બદલ…
Read More » -
દેશ-દુનિયા
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ તેમના 28 સદસ્યોવાળા નવા કેબિનેટની જાહેરાત કરી જેમાં નવા મંત્રીમંડળમાં ચાર ભારતીય ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ,
28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ…
Read More » -
જાણવા જેવું
ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ, વિશ્વના 150થી વધુ દેશોમાંથી હજારો લોકોએ કરાવી નોંધણી
હિમાચલ પ્રદેશમાં સ્થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામ સિવાય હેમકુંડ સાહેબની યાત્રા માટે પૂરી દુનિયામાં ઉત્સાહ છે. પર્યટન વિભાગે ચારધામની…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 15 May 2025 ,
મેષ અ , લ , ઇ કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલા પર એક મોટી ખબર સામે આવી છે. 3 આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા ,
22 એપ્રિલના પહેલગામ આતંકીઓને લઈને એક મોટી ખબર સામે આવી છે. સુરક્ષા દળોએ પહેલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે.…
Read More » -
ગુજરાત
કચ્છના નખત્રાણામાં ગુરુ ગરવા સમાજના સમૂહલગ્નમાં હજારોની ભીડ વચ્ચે 7 શખ્સોએ મહંત પર હિચકારો હુમલો કર્યો
રાજ્યમાં મારામારી-લૂંટ જેવી વિવિધ ક્રાઈમની ઘટનાઓ બેફામ રીતે વધી રહી છે. જાહેરમાં મારામારી તો હવે સમાન્ય ઘટના બની ગઈ હોય…
Read More »