News Click 24
-
ગુજરાત
અમદાવાદમાંથી હવે બોગસ પાસપોર્ટ કૌભાંડ પકડાયું ;અમદાવાદમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓની તપાસ વચ્ચે બાંગ્લાદેશીઓના 500થી વધુ પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી
અમદાવાદમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓની તપાસ વચ્ચે બાંગ્લાદેશીઓના 500થી વધુ પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. પાસપોર્ટ કચેરી…
Read More » -
ભારત
ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીનું સંબોધન ; પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે.’
22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી,…
Read More » -
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ,
વામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ એક દિવસ માવઠાનું અનુમાન છે. 27…
Read More » -
જાણવા જેવું
ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તેઓ તણાવ ન અટકાવે તો અમેરિકા તેમના સાથે વેપાર બંધ કરી દેશે.
ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો…
Read More » -
ભારત
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા બ્લોકના ગામડાઓમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા ,
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા બ્લોકના ગામડાઓમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે . આ ઘટના સોમવારે…
Read More » -
ઈકોનોમી
સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ઘટીને 81,900 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થયો છે તે 24,800 ના સ્તરે છે ,
સ્ટોક માર્કેટને લઈ આજે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું છે. આજે એટલે…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 13 May 2025 ,
આજનું પંચાંગ 13 05 2025 મંગળવાર,માસ વૈશાખ,પક્ષ વદ,તિથિ એકમ,નક્ષત્ર વિશાખા સવારે 9:08 પછી અનુરાધા,યોગ પરિઘ,કરણ બાલવ સવારે 11:31 પછી કૌલવ,રાશિ…
Read More » -
જાણવા જેવું
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ નાજુક છે. એવામાં G-7 માં…
Read More » -
જાણવા જેવું
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત ,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે.…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
સ્વામી યોગેશ્વારનંદ ગીરીની ભવિષ્યવાણી 15 મે બાદ પાકિસ્તાનનું અસ્તિત્વ નહી રહે, 4 ટુકડા થઇ જશે ,
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારત દ્વારા ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યા બાદ…
Read More »