News Click 24
-
ગુજરાત
ગુજરાતમાં યોજાશે મોકડ્રીલ, દેશભરમાં અપાયો છે આદેશ ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે ,
યુદ્ધના માહોલ વચ્ચે રાજ્યમાં મોકડ્રીલનુ આયોજન કરાયું છે. ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ…
Read More » -
દેશ-દુનિયા
UNSCએ બંધ બારણે બેઠક યોજી હતી. પાકિસ્તાનની વિનંતી પછી યોજાયેલી આ બેઠકનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બંધ બારણે બેઠક યોજી…
Read More » -
જાણવા જેવું
ગઇકાલથી જ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં થોડી ગરમીનું પ્રમાણ ઓછું થયું છે.
ગઇકાલથી જ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ અને ભારે તોફાનની સ્થિતિના કારણે વાતાવરણમાં…
Read More » -
જાણવા જેવું
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ગમેત્યારે હુમલો થવાના ભય હેઠળ જીવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર રશિયાની મદદ માગી
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ગમેત્યારે હુમલો થવાના ભય હેઠળ જીવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર રશિયાની મદદ માગી છે.…
Read More » -
જાણવા જેવું
રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીદીયું હતું.રિઝર્વ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ હવે 879.59 ટન થયું હતું, જે સપ્ટેમ્બર-2024ના અંતે 854.73 મેટ્રિક ટન હતું.
રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીધું હતું. ઓક્ટોબરથી માર્ચના આ છ મહિનાના ગાળામાં સોનામાં…
Read More » -
જાણવા જેવું
અમરનાથ ગુફામાંથી 2025 ના બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી ; બરફથી બનેલું સ્વ-નિર્મિત શિવલિંગ લગભગ 7 ફૂટ ઊંચું દેખાય છે,
અમરનાથ યાત્રા 2025 3 જુલાઇથી શરૂ થવાની છે. આ તરફ હવે બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથ યાત્રા…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 6 May 2025 ,
આજનું પંચાંગ 06 05 2025 મંગળવાર, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ દશમ, નક્ષત્ર મઘા, યોગ ધ્રુવ, કરણ તૈતિલ, રાશિ સિંહ…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પહેલગામમાં થયેલા હાલના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ,પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ સંરક્ષણ વેબસાઇટ્સને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મચારીઓની ગુપ્ત માહિતી લીક થવાની સંભાવના છે.
હેલગામમાં થયેલા હાલના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ માહિતી આપી છે…
Read More » -
દેશ-દુનિયા
મધ્યપ્રદેશના ઉજજૈન સ્થિત વિખ્યાત મહાકાલેશ્વર મંદિરના ગેટ પર આજે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
મધ્યપ્રદેશના ઉજજૈન સ્થિત વિખ્યાત મહાકાલેશ્વર મંદિરના ગેટ પર આજે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.…
Read More » -
ગુજરાત
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.11 મે સુધીની આગાહી : તા.6 થી 9માં મુખ્ય વરસાદ – કુલ 1 થી 8 ઈંચ સુધી પાણી વરસી શકે : કરા પણ પડવાની શકયતા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભરઉનાળે કાળઝાળ ગરમી બાદ હવામાનપલ્ટો થયો છે અને અમુક ભાગોમાં છુટાછવાયો વરસાદ છે, ત્યારે આવતીકાલથી વરસાદનો વ્યાપ વધશે અને…
Read More »