News Click 24
-
ઉત્તર ગુજરાત
સેન્સેક્સે ખુલતા જ વેગ પકડ્યો અને લગભગ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો, જ્યારે નિફ્ટી પણ 24,400 થી ઉપર શરૂ થયો ,
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે ગ્રીન ઝોનમાં વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. 30 શેરવાળા સેન્સેક્સે ખુલતા જ વેગ પકડ્યો અને…
Read More » -
ગુજરાત
ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે.
ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાંની સાથે બોર્ડની વેબસાઇટ થોડીક વાર માટે ઠપ્પ થઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
Read More » -
દેશ-દુનિયા
કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી બીજેડ જમીર ખાનના તેમનું નિવેદન સોશિયલ મીડીયામાં વાયરલ ; ‘મોદીજી મને સુસાઈડ બોમ્બ આપી દો, હું પાકિસ્તાન જઈને તેના પર હુમલો કરીશ ,
‘મોદીજી મને સુસાઈડ બોમ્બ આપી દો, હું પાકિસ્તાન જઈને તેના પર હુમલો કરીશ….’ આ શબ્દો છે કર્ણાટકના લઘુમતી મામલાના મંત્રી…
Read More » -
ગુજરાત
રાજકોટની કોમ્પ્યુટર ઈજનેર યુવતી પર ચાર્ટડ એકાઉન્ટ શખ્સે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરતાં ફરીયાદ નોંધાઈ ,
રાજકોટની કોમ્પ્યુટર ઈજનેર યુવતી પર ચાર્ટડ એકાઉન્ટ શખ્સે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરતાં ફરીયાદ નોંધાઈ હતી. માતા સાથે એકલી…
Read More » -
દેશ-દુનિયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિવાદ ઉભો થયો છે
જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળો એક્શનમાં છે. આ દરમિયાન નદી કિનારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.…
Read More » -
ગુજરાત
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સોમવારે સોમવારે પરિણામ થશે જાહેર ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી HSC બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 5 May 2025
આજનું પંચાંગ 05 05 2025 સોમવાર, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ, નક્ષત્ર આશ્લેષા બપોરે 2:00 પછી મઘા, યોગ વૃદ્ધિ,…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 3 May 2025 ,
આજનું પંચાંગ 03.05.2025 શનિવાર, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ સાતમ, નક્ષત્ર પુનર્વસુ બપોરે 12:33 પછી પુષ્ય, યોગ શૂળ, કરણ ગર,…
Read More » -
દેશ-દુનિયા
દિલ્હી – NCR માં આંધી સાથે ભારે વરસાદ : જળબંબાકાર : 4ના મોત મકાનોના છાપરા ઉડયા – હોર્ડીંગ – વૃક્ષો – થાંભલા ધરાશાયી
દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનપલ્ટાનો માહોલ સર્જાયો હોય તેમ આજે વ્હેલીસવારે પાટનગર દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ તથા કરા વરસ્યા હતા.…
Read More » -
ગુજરાત
હુમલાની ઘટના બાદ ગણેશ જાડેજાને પાટીદાર આગેવાનનો વધુ એક પડકાર ; ગોંડલમાં બે નંબરનું શું ચાલે છે? તે પુરાવા સાથે જાહેર કરાશે: અલ્પેશ કથીરીયા ,
તાજેતરમાં પાસના પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયા સહિતનાઓએ ગોંડલની લીધેલી મુલાકાત દરમિયાન તેઓનો ગણેશ જાડેજાના સમર્થકોએ વિરોધ કરાતા માહોલ ગરમાયો હતો…
Read More »